કાશ્મીરમાં ઝેહાદ જરૂરી, પરંતુ બિનમુસ્લિમોને ના મારો: અલકાયદા

જાહેર કરવામાં આવેલી આ ગાઇડલાઇન્સમાં કહેવાયુ છે કે મુસ્લિમ ધરતી પર રહેનાર ઇસાઇયો, હિંદુઓ અને શીખોને છોડી દેવા જોઇએ અને તેમની હત્યા ના થવી જોઇએ. મહિલાઓ અને બાળકોની જિંદગીનું સન્માન કરવું જોઇએ. બજાર, મસ્જિદ અને ભીડભાડવાળા વિસ્તારમાં દુશ્મનો પર હુમલો કરવો જોઇએ નહીં.
આ દસ્તાવેજ સાઇટ મોનિટરિંગ સર્વિસે જારી કર્યું છે. આમાં અમેરિકામાં 11 સપ્ટેમ્બરના હુમલાની જેમ બાર વર્ષ અલકાયદાની નવી રણનીતિ અંગે મહત્વની જાણકારી મળે છે. આનાથી આતંકવાદી સંગઠનની વૈશ્વિક મહત્વાકાક્ષા અને ખતરનાખ ઇરાદાઓ અંગે જાણ થાય છે.
જવાહિરીએ ઇરાક, સીરિયા, અફઘાનિસ્તાન, યમન અને સોમાલિયામાં સંઘર્ષને અનિવાર્ય ગણાવ્યું છે. પાકિસ્તાન અંગે જવાહિરીએ જણાવ્યું કે યુદ્ધનો ઉદ્દેશ્ય છે સુરક્ષિત સ્વર્ગ બનાવવું જેથી ઇસ્લામિક પ્રણાલી સ્થાપિત કરવા માટે તેને લોંચિગ પેડ તરીકે ઉપયોગ કરવામાં આવી શકે.
માનવામાં આવે છે કે જવાહિરી પાકિસ્તાનમાં જ છૂપાયેલો છે. ઝેહાદ માટે જારી સામાન્ય દિશાનિર્દેશોને ઝેહાદી મંચો પર પોસ્ટ કરવામાં આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે અમારું સંઘર્ષ લાંબુ ચાલવાનું છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ








Click it and Unblock the Notifications
