મચ્છર ખતમ કરવા 10 લાખ ડોલર ખર્ચ કરશે બિલ ગેટ્સ
વોશિંગટન, 28 જુલાઇઃ ઘરમાં મચ્છર મારવા માટે અત્યારસુધી 20 રૂપિયાની ક્વાઇલ લાવતા હશે, અથવા તો 60 રૂપિયાનું ગુડનાઇટ મેટ અથવા 55 રૂપિયાનું ઓલઆઉટનો ઉપયોગ કરતા હશો. ટૂંક સમયમાં એક એવી મશીન આવી રહી છે, જેને ઓન કરતા જ ઘરમાં મચ્છર અને અન્ય કીડા ગાયબ થઇ જશે અને તમે સહેલાયથી ઉંઘી શકશો, પરંતુ તેમને સારી ઉંઘ આવે એ માટે માઇક્રોસોફ્ટના માલિક બિલ ગેટ્સ 10 લાખ ડોલર ખર્ચવા જઇ રહ્યાં છે, જી હાં, મચ્છર મારવાની નવી ટેક્નિકને વિકસાવવા માટે બિલ ગેટ્સ ફાઉન્ડેશને આ પગલું ભર્યું છે.
વિશ્વમાંથી મલેરિયાને જડમૂડમાંથી નાબૂક કરવાના હેતુમાં આગળ વધી રહેલા ગેટ્સ ફાઉન્ડેશને કોલંબિયાના એક વૈજ્ઞાનિકની શોધ પર પૈસા લગાવવાનો નિર્ણય કર્યો છે. કોલંબિયા વિશ્વવિદ્યાલયના એસોસિએય પ્રોફેશન જલોબલ્સ માર્કાએ એક લેજર મશીન વિકસિત કરી છે, જે મોસ્કિટો રિપેલેન્ટનું કામ કરે છે.

નોંધનીય છે કે આ વિચાર ઘણા વર્ષો પહેલા આવ્યો હતો કે પ્રકાશના વાદળતી મચ્છર ભાગી જાય છે, આ વિચારને મશીનમાં પરિવર્તિત કરનાર આ વૈજ્ઞાનિકે પોતાના આ યંત્રને બિલ ગેટ્સ સમક્ષ રાખ્યું તે તેણે કોઇપણ જાતના અવરોધ વગર 10 લાખ ડોલર ખર્ચ કરવાનો નિર્ણય કરી લીધો. આ હેઠળ બિલગેટ્સ ફાઉન્ડેશન આ દિસામાં કામ કરશે કે કેવી રીતે આ મશીનનું ઉચ્ચ સ્તરે નિર્માણ કરવામાં આવે.
બિલ ગેટ્સ ફાઉન્ડેશનના આંકડાઓ અનુસાર દર વર્ષે વિશ્વમાં 10 લાખ લોકો મેલેરિયાથી મરે છે, જેમાંના 90 ટકા મોત માત્ર આફ્રિકામાં થાય છે. મૃતકોમાં 85 ટકા બાળકો સામેલ છે.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ









Click it and Unblock the Notifications
