અફઘાનિસ્તાનમાં ભારતીય દૂતાવાસ પર આતંકી હુમલો
કાબુલ, 23 મેઃ અફઘાનિસ્તાનમાં ભારતીય દૂતાવાસ પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાના અહેવાલ છે. છેલ્લા ચાર કલાકથી આ હુમલો જારી છે. અફઘાનિસ્તાનના હેરાતમાં થયેલા આ હુમલામાં કોઇને ઇજા પહોંચી હોવાના અહેવાલ નથી. બે આતંકવાદી માર્યા ગયા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે ચાર તાલિબાની આતંકવાદીઓ સાથે અથડામણ જારી છે.

26 મેના રોજ સાંજે છ વાગ્યે નરેન્દ્ર મોદીનો શપથ ગ્રહણ સમારોહ છે, હામિદ તેમાં ભાગ લેવા આવનારા છે. તેઓ ભારત આવે તે પહેલા ભારતીય દૂતાવાસ પર હુમલો થતા અનેક પ્રશ્નો ઉઠ્યાં છે.
More From
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ











Click it and Unblock the Notifications
