અફઘાનિસ્તાનમાં ભારતીય દૂતાવાસ પર આતંકી હુમલો
કાબુલ, 23 મેઃ અફઘાનિસ્તાનમાં ભારતીય દૂતાવાસ પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાના અહેવાલ છે. છેલ્લા ચાર કલાકથી આ હુમલો જારી છે. અફઘાનિસ્તાનના હેરાતમાં થયેલા આ હુમલામાં કોઇને ઇજા પહોંચી હોવાના અહેવાલ નથી. બે આતંકવાદી માર્યા ગયા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે ચાર તાલિબાની આતંકવાદીઓ સાથે અથડામણ જારી છે.

26 મેના રોજ સાંજે છ વાગ્યે નરેન્દ્ર મોદીનો શપથ ગ્રહણ સમારોહ છે, હામિદ તેમાં ભાગ લેવા આવનારા છે. તેઓ ભારત આવે તે પહેલા ભારતીય દૂતાવાસ પર હુમલો થતા અનેક પ્રશ્નો ઉઠ્યાં છે.
More From
-
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Petrol Diesel Price: 2 એપ્રિલે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: UP-દિલ્હી સહિત 8 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
IPL 2026: KKRએ જીત્યો ટોસ, SRH પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 48 કલાકમાં ગુજરાતમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની સંભાવના -
KKR vs SRH: હૈદરાબાદની શાનદાર જીત, કોલકાતાને 65 રનથી હરાવ્યું -
કેજરીવાલે પત્ર લખીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મળવાનો સમય માંગ્યો, જાણો કેમ? -
પાકિસ્તાનમાં મોંઘવારીનો આંચકો: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારો -
પાકિસ્તાન આર્થિક સંકટ: કટોરો લઈને ભીખ માંગવા IMF જશે પાક, ઈરાને હાલત કરી ખરાબ, કેટલા પૈસાની છે જરૂર?










Click it and Unblock the Notifications
