ઇમરાનની કબૂલાત-'પાક.માં હિન્દુઓને જબરદસ્તી બનાવાય છે મુસ્લીમ'
ઇસ્લામાબાદ, 20 ઓક્ટોબર: પાકિસ્તાનની વિપક્ષી પાર્ટી પાકિસ્તાન તહરીક એ ઇંસાફના નેતા ઇમરાન ખાને જે વાતની કબૂલાત કરી લીધી છે કે પાકિસ્તાનમાં હિન્દુઓ પર જુલમ કરવામાં આવે છે.
ઇમરાન ખાને જણાવ્યું કે હિન્દુઓને અહીં હેરાન કરવામાં આવે છે જેથી તેઓ દેશ છોડીને જતા રહ્યા છે, તમામ તેમની પાર્ટી સત્તામાં આવ્યા બાદ પાછા આવી જશે. એટલું જ નહીં ઇમરાન ખાને એ પણ જણાવ્યું કે હું હિન્દુ અને કલાશા સમુદાયના એ લોકો પ્રત્યે ખૂબ જ દુ:ખ વ્યક્ત કરું છું જેમને જબરદસ્તી ઇસ્લામ કબૂલ કરાવવામાં આવ્યું.



More From
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
