For Quick Alerts
For Daily Alerts
ઇમરાનની કબૂલાત-'પાક.માં હિન્દુઓને જબરદસ્તી બનાવાય છે મુસ્લીમ'
ઇસ્લામાબાદ, 20 ઓક્ટોબર: પાકિસ્તાનની વિપક્ષી પાર્ટી પાકિસ્તાન તહરીક એ ઇંસાફના નેતા ઇમરાન ખાને જે વાતની કબૂલાત કરી લીધી છે કે પાકિસ્તાનમાં હિન્દુઓ પર જુલમ કરવામાં આવે છે.
ઇમરાન ખાને જણાવ્યું કે હિન્દુઓને અહીં હેરાન કરવામાં આવે છે જેથી તેઓ દેશ છોડીને જતા રહ્યા છે, તમામ તેમની પાર્ટી સત્તામાં આવ્યા બાદ પાછા આવી જશે. એટલું જ નહીં ઇમરાન ખાને એ પણ જણાવ્યું કે હું હિન્દુ અને કલાશા સમુદાયના એ લોકો પ્રત્યે ખૂબ જ દુ:ખ વ્યક્ત કરું છું જેમને જબરદસ્તી ઇસ્લામ કબૂલ કરાવવામાં આવ્યું.
Comments
imran khan pakistan hindu muslim pti nawaz sharif prime minister ઇમરાન ખાન પાકિસ્તાન હિન્દુ મુસ્લીમ પીટીઆઇ નવાઝ શરીફ વડાપ્રધાન
English summary
Pakistan's opposition leader Imran Khan has said that the Hindus who fled the country after being persecuted will return home if his party comes to power.
Story first published: Monday, October 20, 2014, 19:56 [IST]