Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Video: ISISએ ચાર ભારતીય અધ્યાપકોનું કર્યું અપહરણ

લીબિયા, 30 જુલાઇ: ISISએ તિરપોલી શહેર નજીક સિર્તે શહેરથી 4 ભારતીયોના અપહરણ કરી લીધા છે. આ સમાચારની પુષ્ટી કરી લેવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે થોડા દિવસ પહેલા જ રિપોર્ટ આવ્યો હતો કે આઇએસઆઇએસ ભારતમાં હુમલો કરવાની ફિરાકમાં છે. આવામાં સવાલ એ છે કે આ અપહરણ કરવામાં આવેલા લોકોનો કેવી રીતે ઉપયોગ કરશે.

isis
સૂત્રોના જણાવ્યા અનુસાર આંતકીઓએ ગુરુવારે સાંજે લીબિયાના ત્રિપોલીથી ચારેય ભારતીયોનું અપહરણ કર્યું છે. આ તમામ ભારતીયો ત્યાંની યુનિવર્સિટીમાં ભણાવતા હતા. લીબિયાના સિર્તેમાં ઇસ્લામિક સ્ટેટ આતંકિયોએ કબ્જો કરી રાખ્યો છે.

કહેવામાં આવી રહ્યું છે કે આ સંબંધમાં ભારતીય વિદેશ મંત્રાલયને સૂચના મળી ચૂકી હતી. આ મામલામાં મંત્રાલય લીબિયા સ્થિત ભારતીય દૂતાવાસના સંપર્કમાં છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X