For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: ISISએ ચાર ભારતીય અધ્યાપકોનું કર્યું અપહરણ

|
Google Oneindia Gujarati News

લીબિયા, 30 જુલાઇ: ISISએ તિરપોલી શહેર નજીક સિર્તે શહેરથી 4 ભારતીયોના અપહરણ કરી લીધા છે. આ સમાચારની પુષ્ટી કરી લેવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે થોડા દિવસ પહેલા જ રિપોર્ટ આવ્યો હતો કે આઇએસઆઇએસ ભારતમાં હુમલો કરવાની ફિરાકમાં છે. આવામાં સવાલ એ છે કે આ અપહરણ કરવામાં આવેલા લોકોનો કેવી રીતે ઉપયોગ કરશે.

isis
સૂત્રોના જણાવ્યા અનુસાર આંતકીઓએ ગુરુવારે સાંજે લીબિયાના ત્રિપોલીથી ચારેય ભારતીયોનું અપહરણ કર્યું છે. આ તમામ ભારતીયો ત્યાંની યુનિવર્સિટીમાં ભણાવતા હતા. લીબિયાના સિર્તેમાં ઇસ્લામિક સ્ટેટ આતંકિયોએ કબ્જો કરી રાખ્યો છે.

કહેવામાં આવી રહ્યું છે કે આ સંબંધમાં ભારતીય વિદેશ મંત્રાલયને સૂચના મળી ચૂકી હતી. આ મામલામાં મંત્રાલય લીબિયા સ્થિત ભારતીય દૂતાવાસના સંપર્કમાં છે.

English summary
ISIS allegedly kidnapped four Indians in Libya, according to reports. On of the kidnapped Indians is believed to be from Telangana state. The four Indian citizens were teaching in a University in Libya for last one year.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X