ઇઝરાયલમાં નવો કાયદો , આતંકવાદીઓની નાગરીક્તા ખતમ કરવામાં આવશે
ઇઝરાયલની સરકારે મોટો નિર્ણય કર્યો છે. દેશમાં નવો કાયદો પાસ કરવામાં આવશે. જે અનુસાર જો કોઇ વ્યક્તિ આતંકવાદી ગતિવિધિમાં શામેલ હશે અને તે દોશીત સાબિત થશે તો તેની નાગરીક્તા ખતમ થઇ જશે.
ઇઝરાયલે આતંકવાદને ખતમ કરવા માટે એક પગલુ ઉઠાવ્યુ છે. હવે જે પણ વ્યક્તિ આતંવાદી પ્રવૃતિમાં સામેલ હથે. અને તે દોષી સાબિત થશે તો સજા આપવામાં આવશે અને તેની નાગરિક્તા પણ ખતમ કરવામાં આવશે. આવા લોકો વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતા તેમની અઝરાયલની નાગરીક્તા પણ ખતમ કરવાના ઇઝરાઇલમાં કાયદો પાસ કરવામાં આવ્યો છે. આ બિલના પક્ષમાં 94 મત પડ્યા હતા. જ્યારે તેના વિરુદ્ધમાં ફખ્ત 10 મત પડ્યા હતા. આ સાથે આ બિલમાં સસંદમાં પાસ કરી દેવામાં આવ્યુ હતુ. આ કાયદા બાદ આતંકવાદીઓને દેશ નિકાલ કરવામાં આવશે અથવા પૂર્વી જેરુસલમ મોકલવામાં આવશે.

More From
-
Women's Day 2026: 8 માર્ચે જ કેમ ઉજવાય છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ? જાણો ઈતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે?










Click it and Unblock the Notifications
