ઇઝરાયલમાં નવો કાયદો , આતંકવાદીઓની નાગરીક્તા ખતમ કરવામાં આવશે
ઇઝરાયલની સરકારે મોટો નિર્ણય કર્યો છે. દેશમાં નવો કાયદો પાસ કરવામાં આવશે. જે અનુસાર જો કોઇ વ્યક્તિ આતંકવાદી ગતિવિધિમાં શામેલ હશે અને તે દોશીત સાબિત થશે તો તેની નાગરીક્તા ખતમ થઇ જશે.
ઇઝરાયલે આતંકવાદને ખતમ કરવા માટે એક પગલુ ઉઠાવ્યુ છે. હવે જે પણ વ્યક્તિ આતંવાદી પ્રવૃતિમાં સામેલ હથે. અને તે દોષી સાબિત થશે તો સજા આપવામાં આવશે અને તેની નાગરિક્તા પણ ખતમ કરવામાં આવશે. આવા લોકો વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતા તેમની અઝરાયલની નાગરીક્તા પણ ખતમ કરવાના ઇઝરાઇલમાં કાયદો પાસ કરવામાં આવ્યો છે. આ બિલના પક્ષમાં 94 મત પડ્યા હતા. જ્યારે તેના વિરુદ્ધમાં ફખ્ત 10 મત પડ્યા હતા. આ સાથે આ બિલમાં સસંદમાં પાસ કરી દેવામાં આવ્યુ હતુ. આ કાયદા બાદ આતંકવાદીઓને દેશ નિકાલ કરવામાં આવશે અથવા પૂર્વી જેરુસલમ મોકલવામાં આવશે.

More From
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
