વ્હાર્ટન ઇન્ડિયા ઇકોનોમિક ફોરમમાં ભાષણ આપશે નરેન્દ્ર મોદી

આયોજનપંચે ઉપાધ્યક્ષ મોન્ટેકસિંહ આહલુવાલિયા પણ 23 માર્ચના રોજ યોજાનાર આ બેઠકને સંબોધિત કરશે. વ્હાર્ટન ઇન્ડિયા ઇકોનોમિક ફોરમ પેન્સિલ્વેનિયા વિશ્વવિદ્યાલયના વ્હાર્ટન સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત ભારત કેન્દ્રીત સમ્મેલન છે.
સોળ વર્ષ પહેલા થયેલી સ્થાપના બાદથી હવે આ સૌથી ફેમસ ભારત કેન્દ્રિત વ્યાવસાયિક સમ્મેલન બન્યો છે, જે ભારતમાં ઉપલબ્ધ અવસરો અને પડકારો પર ચર્ચા કરવાની તક આપે છે.
આ બેઠકને કેન્દ્રીય સૂચના પ્રૌદ્યોગિકી અને સંચાર રાજ્યમંત્રી મિલિંદ દેવરા, અદાણી સમૂહના અધ્યક્ષ ગૌતમ અદાણી, અભિનેત્રી શબાના આઝમી, અને પટકથા લેખક જાવેદ અખ્તર પણ સંબોધીત કરશે.
More From
-
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી








Click it and Unblock the Notifications
