ફતવો જારીઃ મંગળ ગ્રહ પર નહીં જઇ શકે મુસ્લિમ
નવી દિલ્હી, 23 ફેબ્રુઆરીઃ જ્યાં એક તરફ વૈજ્ઞાનિક મંગળ ગ્રહ પર જીવનની શોધ કરી લોકોને ત્યાં મોકલવાની તૈયારી કરી રહ્યાં છે, તો બીજી તરફ સંયુક્ત અરબ અમીરાતમાં એક ધાર્મિક સંસ્થાએ મંગળ ગ્રહ પર જવાની વિરુદ્ધ ફતવા જારી કર્યું છે. અબુ ધાબી સ્થિત જનરલ ઓથોરિટી ઓફ ઇસ્લામિક અફેર્સે ફતવા જારી કરતા કહ્યું છે કે મંગળ પર જવું આત્મહત્યા જેવું છે, કારણ કે, હજુ એ ખબર નથી કે આ ગ્રહ પર કેટલા લોકો રહી શકે છે. તેવામાં ફતવો જારી કરી તેમણે મુસ્લિમોને ત્યાં નહીં જવાની સલાહ આપી છે.

સમાચાર પત્ર ડેલી ખાલીજ ટાઇમ્સમાં છપાયેલા સમાચાર અનુસરા ધાર્મિક સંસ્થાએ કહ્યું છે કે મંગળ ગ્રહ પર એકતરફી યાત્રાથી જીવન માટે જોખમ પેદા થયું છે અને ઇસ્લામમાં તેની મંજૂરી નથી.
More From
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ




Click it and Unblock the Notifications
