For Quick Alerts
For Daily Alerts
અમેરિકામાં સરબજીત સિંહ મુદ્દે વિરોધ પ્રદર્શન
શુદ્ધ પ્રકાશ સિંહે પ્રદર્શનકારીઓને સંબોધિત કરતાં સરબજીત સિંહના હત્યાનું કારણ બંને દેશો વચ્ચે મિત્રતા વધારવાની પ્રક્રિયાને અટકાવી દિધી છે અને પાકિસ્તાની સરકારને જેલમાં બંધ કેદીની તેની તરફથી પ્રાયોજીત હત્યાની જવાબદારી જેવી જોઇએ.
તેમને કહ્યું હતું કે હજારો ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધ છે અને અમે નિર્દોષ લોકોની સુરક્ષા અને તેમને જલદી મુક્ત કરવાની માંગણી કરી રહ્યાં છે. શુદ્ધ પ્રકાશ સિંહે ''પાકિસ્તાનમાં થઇ રહેલા માનવાધિકાર ઉલ્લંઘનના મુદ્દાને સંયુક્ત રાષ્ટ્ર સુધી લઇ જવો જોઇએ.'' પાકિસ્તાનની કોટ લખપત જેલમાં બંધ સરબજીત સિંહ પર કેટલાક કેદીઓએ નિર્દયતા પૂર્વક હૂમલો કર્યો હતો જેમાં ગંભીર રીતે ઘાયલ થતાં ગત અઠવાડિયે તેનું મોત નિપજ્યું હતું.
Comments
new york america inoc sarabjit singh congress pakistan ન્યૂયોર્ક અમેરિકા આઇએનઓસી સરબજીત કોંગ્રેસ પાકિસ્તાન
English summary
Members of INOC have staged a demonstration outside the Pakistani Consulate here to protest against the brutal killing of Indian prisoner Sarabjit Singh.
Story first published: Monday, May 6, 2013, 15:15 [IST]