Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ઉંદરોમાં હોય છે યાદશક્તિ વધારવાના અણુ

mice
લોસ એન્જલિસ, 15 જૂનઃ વૈજ્ઞાનિકોએ ઉંદરોમાં યાદશક્તિ વધારવાના મહત્વપૂર્ણ અણુ હોવાનું એક અભ્યાસમાં શોધાયું છે, જે મનુષ્યોના જ્ઞાનને વધારવામાં મદદરૂપ થઇ શકશે. આ જાણકારી એક અધ્યયનમાં આપવામાં આવી છે.

અધ્યયનના વરિષ્ઠ લેખક અને સૈન ફ્રાન્સિસ્કો સ્થિત કેલિફોર્નિયા વિશ્વવિદ્યાલયમાં જૈવિક રસાયણ અને જૈવ ભૌતિકીના પ્રોફેસર પીટર વાલ્ટરના મત અનુસાર, અણુ પર આ જૈવિક રસાયણ પ્રતિક્રિયા સ્મૃતિ-ક્ષમતા વધારવા માટે સંભવતઃ એક દિવસ માનવી પર પણ અજમાવવામાં આવશે.

અણુની શોધ અને ત્યારબાદ ઉંદરોમાં યાદશક્તિની તપાસના જે પરિણામ બહાર આવ્યા છે, તેને ઓનલાઇન વૈજ્ઞાનિક પત્રિકા ઇ લાઇફમાં 28 મેના રોજ પ્રકાશિત કરવામા આવ્યા છે. આ અધ્યયનમાં સામેલ એક સ્મૃતિ તપાસમાં સામાન્ય ઉંદરને સક્ષમ રસાયણનું ઇન્જેક્શન આપવામાં આવ્યુ હતું, ત્યારબાદ ડુબેલા પ્લેફોર્મને શોધવામાં આ ઉંદરે ત્રણ ગણી ઝડપ દેખાડી, જેની સરખામણીમાં અન્ય ઉંદરને રસાયણના ઇન્જેક્શનના સ્થાને અન્ય કંઇક આપવામાં આવ્યું હતું.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X