ઉંદરોમાં હોય છે યાદશક્તિ વધારવાના અણુ

અધ્યયનના વરિષ્ઠ લેખક અને સૈન ફ્રાન્સિસ્કો સ્થિત કેલિફોર્નિયા વિશ્વવિદ્યાલયમાં જૈવિક રસાયણ અને જૈવ ભૌતિકીના પ્રોફેસર પીટર વાલ્ટરના મત અનુસાર, અણુ પર આ જૈવિક રસાયણ પ્રતિક્રિયા સ્મૃતિ-ક્ષમતા વધારવા માટે સંભવતઃ એક દિવસ માનવી પર પણ અજમાવવામાં આવશે.
અણુની શોધ અને ત્યારબાદ ઉંદરોમાં યાદશક્તિની તપાસના જે પરિણામ બહાર આવ્યા છે, તેને ઓનલાઇન વૈજ્ઞાનિક પત્રિકા ઇ લાઇફમાં 28 મેના રોજ પ્રકાશિત કરવામા આવ્યા છે. આ અધ્યયનમાં સામેલ એક સ્મૃતિ તપાસમાં સામાન્ય ઉંદરને સક્ષમ રસાયણનું ઇન્જેક્શન આપવામાં આવ્યુ હતું, ત્યારબાદ ડુબેલા પ્લેફોર્મને શોધવામાં આ ઉંદરે ત્રણ ગણી ઝડપ દેખાડી, જેની સરખામણીમાં અન્ય ઉંદરને રસાયણના ઇન્જેક્શનના સ્થાને અન્ય કંઇક આપવામાં આવ્યું હતું.
More From
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી




Click it and Unblock the Notifications
