Pak મા ISIS કરાવ્યો આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ, ખુંખાર આતંકવાદી ગૃપ અબે લીધી જવાબદારી
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખક્વામાં આતંકવાદી હુમલો ત્યારે થયો જ્યારે કટ્ટરપંથી ઇસ્લામી રાજનીતિક દળ બેઠક કરી રહ્યા હતા. આ હુમલામની જવાબદરી અબ આઇએસઆઇએસ દ્વારા લેવામાં આવી છે . હૂમલામાં અત્યાર સુધીમાં 54 લોકોના મૌત થઇ ચૂક્યાછે. સોમાવારે પોલીસે જણાવ્યુ હતુ કે, પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યુ હતુ કે, આ હુમલામાં ખુંખાર આતંકવાદી સંગઠન આઇએસઆઇએસનો હાથ છે.

પાકિસ્તાનના ખેબર પક્તુનખ્વામાં આત્મઘાતી હુમલો કરનાર કોણ હતુ. તેના વિષે જણવા મળ્યુ છે. હુમલાનુ કારણ અંદાજે 44 લોકોના જુવ ગયાછે. જ્યારે 100 લોકો કરતા વધારે ઘાયલ થયા છે. પરંતુ બાદમાં મૃતકની સંખ્યા 54 સુધી પહોચી ગઇ હતી .થોડા કલાક બાદ અબ ખુખાર આતંકવાદી સંગઠને આની જવાબદારી લીધી છે.
હુમલા બાદ મોટી સંખ્યામાં ઘાયલ થયેલ લોકોને સેન્ય હેલીકોપ્ટરની બાજીર થી પ્રાતીય રાજ્ધાની પેશાવરના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા .થોડા કલાકો પહેલા જ ડોન અખબારે અનુસાર "35 થી વધારે લોકોને તિમરાગઢ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. જ્યારે ગંભીર રુપથી ઘાયલ 15 લોકોને પાકિસ્તાની સેનાના હોલીકોપ્ટર દ્વારા પેશાવર મોકલવામાં આવ્યા હતા.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ -
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે






Click it and Unblock the Notifications
