ટેન્શનનો T પણ છે શરીર માટે ઘાતક

શોધકર્તાઓની સલાહ છે કે ડોક્ટર્સને તણાવની ફરિયાદ કરતા દર્દીઓની સારવાર કરતી વખતે તેમના વિચારો અંગે પણ માહિતી મેળવવી જોઇએ. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, દર્દીના મન અને મગજમાં ચાલી રહેલા વિચારો અને વાતો પર ધ્યાન આપવાથી હૃદયરોગ જેવા જોખમને ઓછું કરી શકાય છે.
શોધકર્તાઓના અધ્યયન દરમિયાન 49થી 50 વચ્ચે ઉમર ધરાવતા લોકોને આ પ્રશ્ન પૂછ્યો કે દરરોજ પોતાના કામ અને દિનચર્યા દરમિયાન કેવા પ્રકારની વાતો વિચારે છે અને શું અનુભવે છે. ચિકિત્સા સંબંધી વાતો ઉપરાંત તેમની વ્યક્તિગત જીવનશૈલી અંગે પણ કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા, જેમાં ધુમ્રપાન, દારૂનું સેવન, ખાણી-પીણી અને વ્યાયામ સાથે જોડાયેલા પ્રશ્નો સામેલ હતા.
ફ્રાન્સના વિલ્લેજુઇક સ્થિત ઇંસર્મ મેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના હર્મન્ન નાબીએ કહ્યું કે, અમે જાણવા મળ્યું કે, માનવીના વિચારનું શારિરીક સ્વાસ્થ્ય સાથે સંબંધ છે, જેમાં હૃદયરોગનો હુમલો આવવાનું જોખમ પણ વધી જાય છે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
