યુદ્ધ શરૂ થયું તો ન મારા કાબુમાં રહેશે કે ન તો મોદીનાઃ ઈમરાન ખાન
યુદ્ધ શરૂ થયું તો ન મારા કાબુમાં રહેશે કે ન તો મોદીનાઃ ઈમરાન
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ભાત સાથેના તણાવ વચ્ચે દેશને સંબોધિત કર્યો. તેમણે પોતાની પ્રેસ કોન્ફ્રન્સ કરતા પુલવામા હુમલા પર ફરી વાતચીતનો પ્રસ્તાવ ભારતને આપ્યો છે. તેમણે પહેલા અને બીજા વિશ્વ યુદ્ધનો ઉલ્લેખ કરતા કહ્યું કે યુદ્ધ શરૂ થયું તો ક્યારે પુરું થશે, તે નક્કી કરવું કોઈના હાથમાં નહિ હોય.

ઈમરાન ખાને કહ્યું કે જંગ શરૂ કરતા પહેલા ખબર નથી હોતી કે યુદ્ધ ક્યાં જઈને અટકશે. તેમણે કહ્યું કે પહેલું વિશ્વ યુદ્ધ મહિનાઓમાં પૂરું થનાર હતું જેને 6 વર્ષ લાગી ગયા. બીજા વિશ્વ યુદ્ધમાં હિટલરે વિચાર્યું કે તે રશિયા પર જીત મેળવી લેશે, પરંતુ તેને ઉંધા મોઢાની ખાવી પડી. આતંકની વિરુદ્ધ લડાઈમાં શું અમેરિકાએ વિચાર્યું હતું કે આટલા લાંબા સમય સુધી ફસાયેલા રહેશે, એવી જ રીતે વિયેતનામ યુદ્ધમાં પણ ખબર નહોતી કે તે એટલે દૂર સુધી જશે.
https://twitter.com/ANI/status/1100706264051400708પાકિસ્તાનના વડાપ્રધાને કહ્યું કે ઈતિહાસ કહે છે કે જંગમાં આપણે એકબીજાનું આંકલન ન કરી શકીએ. જે હથિયાર અમારી પાસે છે અને તમારી પાસે છે, તેનું આંકલન ન કરી શકવાની ભૂલ થઈ શકે છે. શું આપણે વિચારવું ન જોઈએ કે જો યુદ્ધ શૂ થાય છે તો તે ક્યાં સુધી જશે. કેમ કે ત્યારે યુદ્ધ ન તો મારા કાબૂમાં હશે કે નતો નરેન્દ્ર મોદીના કાબૂમાં હશે.
ઈમરાન ખાને ફરી કહ્યું કે અમે ભારત સાથે આતંકવાદ મુદ્દા પર ચર્ચા માટે તૈયાર છીએ પરંતુ સમસ્યાઓ વાતચીત દ્વારા જ ઉકેલવી જોઈએ. ઈમરાન ખાને કહ્યું કે ભારત પર વાયુસેનાની કાર્યવાહી અમે એટલા માટે કરી જેથી અમે જણાવી શકીએ કે અમને પણ જવાબ દેતા આવડે છે. ઈમરાન ખાને દાવો કર્યો કે અમે ભારતીય વાયુસેનાના બે વિમાન તોડી પાડ્યાં છે અને પાયલોટ અમારી પાસે છે.
વધમાં ઈમરાન ખાને કહ્યું કે પુલવામા હુમલામાં તપાસ માટે અમે ભારતને શક્ય તેટલો તમામ સપોર્ટ કર્યો, આતંકવાદને પ્રોત્સાહન આપવું એ પાકિસ્તાનનું કામ નથી. ખુદની જ ધરતી પર આતંકવાદ ફેલાવવામાં પાકિસ્તાનને બિલકુલ સ નથી. એવી જ રીતે પાકિસ્તાનની ધરતીનો ઉપયોગ આતંકવાદ માટે થઈ પણ ન શકે.
આ પણ વાંચો- પાકિસ્તાન સામેની એક્શનમાં આપણું મિગ-21 નુકસાનગ્રસ્ત, પાયલોટ લાપતાઃ વિદેશ મંત્રાલય
-
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
Petrol Diesel Price: 13 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાતમાં ભરઉનાળે માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કરા પડી શકે -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
LPG Price Today: એલપીજી અંગે 3 દિવસમાં સરકારે લીધા 7 મોટા નિર્ણય, ક્યાં પહોંચ્યો ગેસ સિલિન્ડરનો ભાવ? -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
તમિલનાડુના રાજકારણમાં મોટી ઉથલપાથલ, શશિકલાએ નવી પાર્ટીની જાહેરાત કરી -
Gujarat Titans Schedule: ગુજરાત ટાઇટન્સ આ દિવસે રમાશે પ્રથમ મેચ, રાજસ્થાન અને દિલ્હી સામે પણ થશે જોરદાર ટક્કર -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી












Click it and Unblock the Notifications
