મલાલાને લખેલા તાલિબાની પત્રમાં ગાંધીજીનો ઉલ્લેખ
ઇસ્લામાબાદ, 18 જુલાઇ: પાકિસ્તની વાયુસેનાના પૂર્વ સભ્ય અને સ્વયંભૂ તાલિબાન કમાન્ડરે છોકરીના શિક્ષણની ભલામણ કરનાર કિશોરી મલાલા યૂસૂફજઇને લખેલા પત્રમાં મહાત્મા ગાંધી, પ્રભુ ઇશુ અને ભગવાન બુદ્ધનો ઉલ્લેખ કર્યો છે.
અદનાન રશીદે મલાલાને 200 શબ્દોનો પત્ર લખીને પાકિસ્તાન પરત ફરવા તથા ઇસ્લામ માટે કામ કરવાનો આગ્રહ કર્યો હતો. થોડાં દિવસો પહેલાં મલાલાએ કહ્યું હતું કે તાલિબાનના હુમલાથી છોકરીઓના શિક્ષણના પક્ષમાં બોલવાની તેમની પ્રતિબદ્ધતા થોડું પણ ઓછી થઇ નથી.

અદનાન રશીદે કહ્યું હતું કે ' જે દયા આપણે મોહમંદ પયંગબર પાસેથી શિખી છે, કાદચ પાકિસ્તાની સેના પણ શીખે, જેથી તે મુસલમાનોનું લોહી વહાવાનું બંધ કરી દે. જે દયા આપણને ઇશુએ શિખવી છે, તે અમેરિકા અને નાટોએ શિખવી જોઇએ. હું ભગવાન બુદ્ધ અનુયાયીઓ પાસે આ જ આશા રાખું છું. મને આશા છે કે ભારતીય સેના પણ ગાંધીજીનું અનુસરણ કરે. ગત વર્ષે નવ ઓક્ટોમ્બરના રોજ સ્વાતમાં મલાલા પર તાલિબાને હુમલો કર્યો હતો. તેને સારવાર માટે બ્રિટેન લઇ જવામાં આવી હતી.
-
Iran War Updates: સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી ભારત માટે ગુડ ન્યૂઝ, એકસાથે કેટલા ટેન્કર થશે રવાના? જાણો લેટેસ્ટ અપડેટ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં કમોસમી વરસાદ, જાણો સૌથી વધુ ક્યાં? -
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા -
Gujarat Weather: રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ -
ગુજરાતમાં હજુ માવઠાની રાહત નહીં, 22 માર્ચ પછી વધુ એક સિસ્ટમનો ખતરો -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ











Click it and Unblock the Notifications
