30 દિવસોમાં 3,500થી વધુ ભારતીયો ઇરાકથી ફર્યા પરત

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ભારતીયોને પરત લાવવા માટે પહેલાં જ 2,500 ટિકીટોને ઉપયોગમાં લેવામાં આવી છે. અભિયાન દરમિયાન વધારાની 1,000 ટિકીટોની વ્યવસ્થા ભારતીય કામદારોને નિયોક્તાઓ દ્વારા કરવામાં આવી.
તેમણે કહ્યું કે 39 ભારતીયોની સુરક્ષિત વાપસી માટે મંત્રાલય દરેક સંભવ પ્રયત્ન કરી રહ્યું છે. આ ભારતીય સંકટગ્રસ્ત ઇરાકમાં સુન્ની ચરમપંથીઓ આઇએસઆઇએસની કેદમાં છે. કામદારોની મુક્તિ માટે સરકાર પણ બધા પડોશી ખાડી દેશોના સંપર્કમાં છે. આ દરમિયાન આધિકારીક સૂત્રોએ જણાવ્યું કે અત્યારે પણ ત્યાં કેટલાક વિધ્નો છે કારણ કે સારા પ્રયત્ન છતાં કેટલાક ભારતીય ત્યાંથી પરત ફરવા માટે તૈયાર નથી.
ઇરકમાં અલકાયદા સમર્થિત સુન્ની ચરમપંથીઓ અને સરકારી સૈન્યદળો વચ્ચે ભીષણ સંઘર્ષ શરૂ થતાં પહેલાં લગભગ 10,000 ભારતીય ઇરાકમાં હતા. વિદેશ મંત્રાલય તેમના પુનરાગમનની સુવિધાઓ પુરી પાડી રહી છે. અનુમાન છે કે લગભગ 6500 ભારતીય સંકટ રહિત વિસ્તારોમાં હાજર છે. તેમાંથી મોટાભાગના ભારતીય બિન સંકટગ્રસ્ત કુર્દિસ્તાન અને બસરા જેવા વિસ્તારોમાં હાજર છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?









Click it and Unblock the Notifications
