For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સીરીઝ હજુ બાકી છે..પૂના ટેસ્ટ અંગે બોલ્યા સચિન તેંડુલકર

દિલ્હી મેરેથોનમાં ભાગ લેવા આવેલ સચિન તેંડુલકરે કહ્યું કે, આપણે એક મેચ હારી ગયા એનાથી શું, આપણે હજુ સિરિઝ હાર્યા નથી.

By Shachi
|
Google Oneindia Gujarati News

પૂના ટેસ્ટ હાર્યા બાદ ચારે બાજુ ભારતીય ટીમની આલોચના થઇ રહી છે. આ અંગે ભારત રત્ન સચિન તેંડુલકરે જરા અલગ નિવેદન આપ્યું છે. દિલ્હી મેરેથોનમાં ભાગ લેવા આવેલા સચિને કહ્યું કે, "આપણે એક મેચ હારી ગયા એનાથી શું, આપણે હજુ સિરિઝ નથી હાર્યા."

virat kohli sachin tendulkar

"અમે હારી ગયા એનો અર્થ એ નથી કે અમે બેકાર છીએ કે અમે વાપસી નહીં કરી શકીએ. અમે ટીમની તાકાત જાણીએ છીએ. મેચમાં સારી અને ખરાબ, બંન્ને રીતની પરિસ્થિતિઓ સર્જાય છે. આનાથી જાણવા મળે છે કે કઇ ટીમ ફરીથી પોતાના પગ પર ઊભી થઇ શકે છે."

અહીં વાંચો - 13 વર્ષ પછી ઓસ્ટ્રેલિયા સામે ભારતમાં હાર પર વિરાટ કહ્યું આમઅહીં વાંચો - 13 વર્ષ પછી ઓસ્ટ્રેલિયા સામે ભારતમાં હાર પર વિરાટ કહ્યું આમ

ઉલ્લેખનીય છે કે, શનિવારે પૂના ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા ને ભારતીય ટીમે ધૂળ ચટાડી હતી, પરંતુ ટેસ્ટ સિરિઝની પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 333 રનથી માત આપી. સંપૂર્ણ મેચમાં બેટિંગમાં ભારતનું પ્રદર્શન નબળું જોવા મળ્યું. કપ્તાન વિરાટ કોહલી પહેલી ઇનિંગમાં 0 અને બીજી ઇનિંગમાં માત્ર 13 રન જ બનાવી શક્યા.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
After the massive 333-run defeat to Australia within three days of the opening Test here, former India skipper Sachin Tendulkar on Sunday had a message for Virat Kohli and his boys that is bound to lift their spirits.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X