'જાડેજા નહીં પૂજારાને આપવો જોઇતો હતો મેન ઓફ ધ મેચ'

ગાંગુલીએ કહ્યું કે, સચિનની નિવૃત્તિ અંગે માત્ર સમય જ બતાવી શકે છે. તે જ્યાં સુધી રમવા ઇચ્છે છે ત્યાં સુધી રમે, પછી દક્ષિણ આફ્રિકા સામે હોય કે ન્યૂઝીલેન્ડ સામે.
સચિનના ફોર્મ અંગે પૂછવામાં આવતા ગાંગુલીએ કહ્યું છે કે જીત હંમેશા જ ટીમના પ્રયત્ન પર ટકેલી છે. આપણે ચેન્નાઇમાં પહેલી ટેસ્ટમાં તેણે આપેલા યોગદાનને ભૂલવુ જોઇએ નહીં, તેના 81 રને ટીમને ત્યારે બચાવી હતી જ્યારે ટીમે બે વિકેટ ગુમાવી દીધી હતી.
કોટલામાં મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા અંગે ગાંગુલીએ કહ્યું છે કે ચેતેશ્વર પૂજારાને મેન એમ ધ મેચ મળવો જોઇતો હતો જે રવિન્દ્ર જાડેજાને 58 રનમાં પાંચ વિકેટ લેવા બદલ મળ્યો છે.
તેમણે એક ક્ષેત્રીય ટીવી ચેનલને કહ્યું કે તેણે મુશ્કેલ સ્પિન પીચ પર 14, 52 અને અણનમ 82 રન બનાવ્યા છે, મારા માટે મેન ઓફ ધ મેચ પૂજારા છે. નોંધનીય છે કે, દિલ્હીના કોટલા ખાતે રમાયેલી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે છ વિકેટે જીતીને શ્રેણી 4-0થી પોતાના નામે કરી લીધી છે.
-
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
