ઓલિમ્પિકમાં ભારતનું પુનરાગમન, IOAએ માની શરતો

આ મામલે બુધવારે ભારતીય પ્રિતિનિધિમંડળએ લુસાનેમાં આઇઓસી સાથે બેઠક કરી હતી. ભારતના ખેલ ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ બેઠક ઘણી મહત્વની માનવામાં આવી હતી.
આઇઓએના કાર્યવાહક અધ્યક્ષ વિજય કુમાર મલ્હોત્રા અને આઇઓસીમાં ભારતના સભ્ય રણધીર સિંહને હટાવવાના કારણે બેઠક પહેલાથી જ ખટાશ પેદા થઇ ગઇ હતી, પરંતુ નિર્ણય ભારતના હકમાં આવ્યો અને તેને ઓલિમ્પિકમાં સામેલ કરી લેવામાં આવ્યુ છે.
More From
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી








Click it and Unblock the Notifications
