ઓલિમ્પિકમાં ભારતનું પુનરાગમન, IOAએ માની શરતો

આ મામલે બુધવારે ભારતીય પ્રિતિનિધિમંડળએ લુસાનેમાં આઇઓસી સાથે બેઠક કરી હતી. ભારતના ખેલ ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ બેઠક ઘણી મહત્વની માનવામાં આવી હતી.
આઇઓએના કાર્યવાહક અધ્યક્ષ વિજય કુમાર મલ્હોત્રા અને આઇઓસીમાં ભારતના સભ્ય રણધીર સિંહને હટાવવાના કારણે બેઠક પહેલાથી જ ખટાશ પેદા થઇ ગઇ હતી, પરંતુ નિર્ણય ભારતના હકમાં આવ્યો અને તેને ઓલિમ્પિકમાં સામેલ કરી લેવામાં આવ્યુ છે.












Click it and Unblock the Notifications
