બીસીસીઆઇએ શ્રીસંત અને ચૌહાણ પર લગાવ્યો આજીવન પ્રતિબંધ
નવી દિલ્હી, 13 સપ્ટેમ્બર: બીસીસીઆઇએ આઇપીએલ ફિક્સિંગ મુદ્દે ક્રિકેટ ખેલાડી શ્રીસંત પર આજીવન ક્રિકેટ રમવાનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. બીસીસીઆઇએ અંકિત ચૌહાણ પર પણ આજીવન પ્રતિબંધ લગાવ્યો છે. બંને ખેલાડીઓ હવે ક્યારેય ક્રિકેટ રમી શકશે નહી.
રાજસ્થાન રોયલ્સના ખેલાડી શ્રીસંત અને અંકિત ચૌહાણ આઇપીએલ-6માં ફિક્સિંગના આરોપી દોષી ગણવામાં આવ્યા છે. આ ઉપરાંત વધુ એક ખેલાડી અજીત ચંદીલા પર પણ ફિક્સિંગનો આરોપ લાગેલો છે. મામલો પ્રકાશમાં આવતાં ત્રણેય ખેલાડીઓની ધરપકડ કરવામાં આવી હતી. જો કે આ ખેલાડીઓ જામીન પર છે.

બીસીસીઆઇએ શુક્રવારે આ કઠોર નિર્ણય કર્યો. અજીત ચંદીલાનો પક્ષ સંભળાવવાનો બાકી છે. અમિત સિંહ પર પાંચ વર્ષ જ્યારે સિદ્ધાર્થ ત્રિવેદી પર એક વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. હરમીત સિંહને માફ કરી દિધા છે.
More From
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
