હાર બાદ જયવર્દેનેએ છોડ્યું ટી-20નું સુકાનીપદ

વન-ડે અને ટી-20માં જોવામા આવે તો શ્રીલંકાને ચોથી વખત કોઇ વિશ્વકપની ફાઇનલમાં હારનો સ્વાદ ચાખવો પડ્યો છે. પોતાની ધરતી પર રમાયેલા ટી-20 વિશ્વકપને જીતવાની આશા રાખી રહેલા શ્રીલંકાને ફાઇનલમાં વેસ્ટઇન્ડિઝના કારણે પરાજયનો સામનો કરવો પડ્યો છે.
આ પરાજય બાદ મહેલા જયવર્દનેએ ટી-20નું સુકાનીપદ છોડવાની જાહેરાત કરી છે. જો કે, મહેલાએ સુકાનીપદ છોડવા પાછળનું કોઇ ખાસ કારણ જણાવ્યું નથી. મહેલા પહેલા કુમાર સંગાકારાએ 2011માં વનડે વિશ્વકપમાં ફાઇનલમાં ભારત સામે મળેલા પરાજય બાદ સુકાનીપદ છોડી દીધું હતું.
વર્ષ 2007માં વનડે વિશ્વકપમાં પણ શ્રીલંકાનો ઓસ્ટ્રેલિયા સામે ફાઇનલમાં પરાજય થયો હતો, જ્યારે 2009માં ટી-20 વિશ્વકપની ફાઇનલમાં શ્રીલંકાને પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
More From
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ











Click it and Unblock the Notifications
