ટીમ ઇન્ડિયાની સાથે રહેશે ધોની, રમી શકશે સિડની ટેસ્ટ
મુંબઇ/સિડની 1 જાન્યુઆરી: મહેન્દ્ર સિંહ ધોનીના ભારત પરત ફરવાના સમાચારોનું બીસીસીઆઇએ ખંડન કરી દીધું છે. બીસીસીઆઇ અનુસાર ધોની ટીમ ઇન્ડિયાની સાથે જ રહેશે. સાથે જ કોઇ ગડબડ થવા પર તેઓ સિડની ટેસ્ટમાં રમી પણ શકશે. આની પહેલા ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ બાદ એવા ક્યાસ લગાવવામાં આવી રહ્યા હતા કે મહેન્દ્ર સિંહ ધોની ભારત પાછા ફરશે અને 16 જાન્યુઆરીથી થઇ શરૂ થઇ રહેલી ત્રણ દેશોની વનડે શ્રેણી પહેલા ઓસ્ટ્રેલિયા પાછા જશે.

તેમણે જણાવ્યું કે જો સાહા મેચ પહેલા ઇજાગ્રસ્ત થઇ ગયા તો લગભગ ધોની તેમના સ્થાને વિકેટ કીપિંગ માટે સિડની ટેસ્ટમેચમાં ઉતરી પણ શકે છે. જોકે બોર્ડે સચિવે એ સ્પષ્ટ નથી કર્યું કે જરૂરીયાત પડવા પર સિડની ટેસ્ટ રમવા માટે ધોની રાજી છે કે નહીં.
અત્રે નોંધનીય છે કે ભારતીય ટીમના અત્યાર સુધીના સૌથી સફળ કપ્તાન જેમને 'કૂલ કેપ્ટન'ની ઉપમાં આપવામાં આવી ચૂકી તેવા મહેન્દ્ર સિંહ ધોનીએ આ રીતે ટેસ્ટ શ્રેણીની વચ્ચે ટેસ્ટ ફોર્મેટમાંથી સંન્યાન લેવાનો અચાનક નિર્ણય શા માટે કર્યો. એ રહસ્ય હજી પણ અકબંધ છે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ -
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે






Click it and Unblock the Notifications
