હવે હું ટેસ્ટ ક્રિકેટ રમવા માગું છું: યુવરાજ સિંહ

ટી20 વર્લ્ડકપ વિશે વાત કરતાં યુવરાજ સિંહે કહ્યું હતું કે હું એક પછી એક મેચમાં ફીટ થતો જાવ છું. તેનાથી મારો આત્મવિશ્વાસ વધી રહ્યો છે. ટી20 વર્લ્ડકપમાંથી પાછા ફર્યા બાદ મે એનસીએમાં નેટ પ્રેક્ટિસ કરી છે જેથી ચાર દિવસ સુધી રમવા માટે ફિટ છું. યુવરાજના અનુસાર તે ઇગ્લેંડની ટૂર પહેલાં ટેસ્ટ ક્રિકેટ માટે તે ફિટ થવા માંગે છે. માટે તે ઘરેલુ ક્રિકેટ પર ફોક્સ કરે છે.
યુવરાજનું કહેવું છે કે હું જાણું છું કે ક્રિકેટનો લાંબો ફોર્મેટ મને થકવી દેશે પરંતુ મારે કઠોર નિર્ણય કરવો પડશે. યુવરાજ દિલિપ ટ્રોફીની સેમીફાઇનલમાં રમશે. યુવરાજે ચંદીગઢના સેક્ટર 14માં આવેલા સ્ટેડિયમમાં પ્રેકટિસ કરી રહ્યાં છે. આ પ્રેકટિસ દરમિયાન યોગરાજ સિંહ પણ ત્યાં હાજર હતા. તે યુવરાજ સિંહની ફિટનેસથી ખુશ છે. યોગરાજના અનુસાર યુવરાજ સિંહ સખત મહેનત કરી રહ્યાં છે અને ટેસ્ટમાં પુનરાગમન કરવા માટે પ્રતિબદ્ધ છે. તે ટેસ્ટમાં પણ ટી20 જેવી શાનદાર વાપસી કરશે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
