નેતાઓનું જન્મ સ્થળ કહેવાય છે મહારાષ્ટ્રનું આ શહેર
વધતા ઔદ્યોગિક કેન્દ્રોની સાથો-સાથ અમરાવતી મહારાષ્ટ્રની સંસ્કૃતિ અને સાહિત્યના સંદર્ભમાં એક મહત્વપૂર્ણ ભાગ છે. ગોપાલ નલીકંઠ ડાંડેકર અને સુરેશ ભટ્ટ આ ક્ષેત્રની કેટલીક મહાન હસ્તિઓ છે. કહેવામાં આવે છે કે, ભગત સિંહ, પ્રતિષ્ઠિત ક્રાન્તિકારી સેનાની, અમરાવતીમાં ત્રણ દિવસ રોકાયા હતા. આ ઉપરાંત અમારવતી અનેક ઉલ્લેખનીય લોકોનું ઘર પણ કહેવાય છે. અનેક સંતો, સામાજિક અને રાજકિય કાર્યકર્તાઓ, કલાકારો અને સ્વતંત્રતા સેનાનીઓ અહીંના છે. અન્ય એક રસપ્રદ વાત છે કે અમરાવતી અનેક નેતાઓનું જન્મસ્થળ છે. આપણા પૂર્વ રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતિભા પાટિલ પણ અમરાવતીના જ છે.
ધર્મ અંગે વાત કરવામાં આવે તો ધર્મ પ્રત્યે આસ્થા રાખનારા લોકોનો દાવો છે કે, અમરાવતી લોકપ્રિય રીતે બધા જ દેવતાઓના રાજા ઇન્દ્રનું નિવાસ હતું. હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર શહેરમાં સ્થિત પ્રસિદ્ધ અમ્બા દેવી મંદિરથી ભગવાન કૃષ્ણ દેવી રુકમણીને તેમના લગ્ન સમારોહમાંથી ભગાડીને લઇ ગયા હતા. વિદર્ભ ક્ષેત્રમાં સ્થિત અમ્બા દેદી મંદિર, ભારતના આધ્યાત્મિક વાસ્તુકળાના આકર્ષણની અભિવ્યક્તિ છે. ભગવાન કૃષ્ણ દ્વારા રુકમણીને ભગાડવા માટે જે સુરંગનો ઉપયોગ કરવામાં આવ્યો તેની શોધ અનેક ટીમો દ્વારા કરવામાં આવી રહી છે, પરંતુ તેઓ હજુ સુધી એ સુરંગની લંબાઇને શોધી શક્યા નથી. તો ચાલો તસવીરોમાં જોઇએ આ ઐતિહાસિક સ્થળને.

અમરાવતી
મહારાષ્ટ્રનું ઉભરતું શહેર અમરાવતી

અમ્બાદેવી મંદિર
અમરાવતીમાં આવેલું અમ્બાદેવી મંદિર

ગાવિલગઢ ફોર્ટ
અમરાવતીમાં આવલું ગાવિલગઢ ફોર્ટ

ફોર્ટની શાનદાર તસવીર
અમરાવતીમાં આવેલા ગાવલગઢની એક શાનદાર તસવીર
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
