જુનાગઢના નવાબનું શાહી સ્થળ હતું ચોરવાડના દરિયા કિનારે...
અમારા વાચમિત્રોને અમે ઘણા લેખો થકી ભારતના વિવિધ રાજ્યોમાં આવેલા મહત્વના અને સુંદર રમણીય દરિયાકાંઠાથી અવગત કરાવી ચૂક્યા છીએ. એજ ક્રમને અમે અહીં આગળ વધારી રહ્યા છીએ. હરવા ફરવાના શોખીન દરેક ટ્રાવેલર માટે સમુદ્ર કિનારો હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. વ્યક્તિ ભલે કોઇ પણ હોય પરંતુ દરિયા કિનારાની સુંદરતા કોઇને પણ મંત્રમુગ્ધ કરી શકે છે. અમારા આ લેખમાં આપની મુલાકાત કરાવીએ ચોરવાડના દરિયા કિનારાથી.
ચોરવાડ સમુદ્ર કિનારો એ ભારતના પશ્ચિમ કાંઠે આવેલ એક રમણીય સમુદ્ર કિનારો છે. તે જૂનાગઢ શહેરથી 66 કિમી દૂર આવેલ છે. ચોરવાડ સ્થાનીય તેમજ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષે છે. આ સમુદ્રકિનારે પથ્થર અને શિલાઓ આવેલ છે. અને અહીં રોમાંચક વહાણ સવારી ઉપલબ્ધ છે.
ચોરવાડ સોમનાથથી માત્ર 37 કિમીના અંતરે આવેલો દરિયા કિનારો છે. આ દરિયા કિનારો એક સમયે જુનાગઢના નવાબનું શાહી સ્થળ હતું. આજે રાજ્યમાં તેનો વિધ્વંસ થઇ ચૂક્યું છે. આ દરિયા કિનારો તરવા માટે અસુરક્ષિત છે પરંતુ તે ચોખ્ખો, રમણિય અને મનની શાંતિ માટે સુંદર પ્રવાસન સ્થળ છે. જોકે અહીં આપને અન્ય દરિયા કિનારાની માફક તમામ સુવિધાઓ નહીં મળી રહે. આપ જો પિકનીક મનાવવાનું અહીં વિચારી રહ્યા હોવ તો ચોક્કસ આવો પરંતુ તમામ ખાવાપીવાની સામગ્રી સાથે જ લઇને આવજો.
કેવી રીતે આવશો:
સડક માર્ગ: જુનાગઢથી સોમનાથ 79 કિમી અને ચોરવાડથી 25 કિમીના અંતરે આવેલું છે. આપને રાજ્યની ટ્રાંસપોર્ટ સર્વિસની બસો અને અન્ય લક્ઝરી સોમનાથ આવવા ગુજરાતના દરેક મોટા શહેરોમાંથી મળી રહેશે.
રેલવે માર્ગ: સોમનાથથી માત્ર 6 કિમીના અંતરે વેરાવળ રેલવે સ્ટેશન આવેલું છે.
ચોરડાવના દરિયા કિનારાને જુઓ તસવીરોમાં...

ચોરવાડનો દરિયા કિનારો
ચોરવાડ સમુદ્ર કિનારો એ ભારતના પશ્ચિમ કાંઠે આવેલ એક રમણીય સમુદ્ર કિનારો છે. તે જૂનાગઢ શહેરથી 66 કિમી દૂર આવેલ છે.

ચોરવાડનો દરિયા કિનારો
ચોરવાડ સ્થાનીય તેમજ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષે છે. આ સમુદ્રકિનારે પથ્થર અને શિલાઓ આવેલ છે. અને અહીં રોમાંચક વહાણ સવારી ઉપલબ્ધ છે.

તરવા માટે અસુરક્ષિત છે
આ દરિયા કિનારો તરવા માટે અસુરક્ષિત છે પરંતુ તે ચોખ્ખો, રમણિય અને મનની શાંતિ માટે સુંદર પ્રવાસન સ્થળ છે.

જુનાગઢના નવાબનું શાહી સ્થળ
આ દરિયા કિનારો એક સમયે જુનાગઢના નવાબનું શાહી સ્થળ હતું. આજે રાજ્યમાં તેનો વિધ્વંસ થઇ ચૂક્યું છે.

સુવિધા રહિત
જોકે અહીં આપને અન્ય દરિયા કિનારાની માફક તમામ સુવિધાઓ નહીં મળી રહે.

પિકનીક માટે છે ઉત્તમ
આપ જો પિકનીક મનાવવાનું અહીં વિચારી રહ્યા હોવ તો ચોક્કસ આવો પરંતુ તમામ ખાવાપીવાની સામગ્રી સાથે જ લઇને આવજો.

કેવી રીતે આવશો:
સડક માર્ગ: જુનાગઢથી સોમનાથ 79 કિમી અને ચોરવાડથી 25 કિમીના અંતરે આવેલું છે. આપને રાજ્યની ટ્રાંસપોર્ટ સર્વિસની બસો અને અન્ય લક્ઝરી સોમનાથ આવવા ગુજરાતના દરેક મોટા શહેરોમાંથી મળી રહેશે.
રેલવે માર્ગ: સોમનાથથી માત્ર 6 કિમીના અંતરે વેરાવળ રેલવે સ્ટેશન આવેલું છે.

આંધ્ર પ્રદેશના સુંદર દરિયા કાંઠાઓની તસવીરી ટૂર
આંધ્ર પ્રદેશના સુંદર દરિયા કાંઠાઓની તસવીરી ટૂર, ક્લિક કરો..
-
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી







Click it and Unblock the Notifications
