સુખી જીવન, પૈસો અને પ્રેમ બધુ જ મળી શકે છે, અજમાવો ઈલાયચીના આ ટોટકા...
દુર્ગંધ નાશક, સુપાચ્ય, વાયુનાશક, લીલા અને કાળા રંગમાં મળતી ઈલાયચી ગુણોનો ખનાજો છે. તેને સાત્વિક, તામસી અને રાજશીક ત્રણે કાર્યો માટે ઉપયોગમાં લેવાય છે.
દુર્ગંધ નાશક, સુપાચ્ય, વાયુનાશક, લીલા અને કાળા રંગમાં મળતી ઈલાયચી ગુણોનો ખનાજો છે. તેને સાત્વિક, તામસી અને રાજશીક ત્રણે કાર્યો માટે ઉપયોગમાં લેવાય છે. ઈલાયચી બીજી પણ અનેક મુશ્કેલીઓને દૂર કરવામાં મદદ કરે છે. આવો જાણીએ ઈલાયચીનો ઉપયોગ ક્યાં ક્યાં કરવો જોઈએ. કાર્યોની સિદ્ધિ માટે બુધવારના દિવસે પાંચ ઈલાયચી ગણપતિને અર્પિત કરો અને ત્યારબાદ આ ઈલાયચી તમારી સાથે રાખો. આમ કરવાથી તમે દરેક કાર્યોમાં સફળતા મેળવી શકશો.

પતિનો પ્રેમ મેળવવા
જો કોઈ સ્ત્રીનો પતિ તેને પ્રેમ ન કરતો હોય, તેની વાત ન માનતો હોય તો શુક્લ પક્ષના પહેલા શુક્રવારે 3 ઈલાયચી લઈ પત્ની પોતાના શરીરના એવા સ્થાને રાખે જ્યાંથી પરસેવો આવતો હોય. ત્યારબાદ શનિવારે આ ઈલાયચી પોતાના પતિને ખવડાવી દે. આ ઉપાય સતત 5 શુક્રવાર કરવાથી પતિ પોતાની પત્નીથી પ્રેમ કરવા લાગે છે.

ધન લાભ માટે
ચપટી હિંગ પોતાના ઉપરથી ઉતારી ઉત્તર દિશામાં ફેંકી દો. સવારે 3 ઈલાયચીને જમણા હાથમાં લઈ 'શ્રી' બોલી ખાઈ લો, ત્યારબાદ ઘરેથી નીકળો. આવું સતત એક મહિના સુધી કરવાથી આર્થિક સ્થિતિ સારી થઈ જશે.

પરીક્ષામાં સફળતા
કોઈ શુભ મુહૂર્તથી ગુરુવારે 5 મિઠાઈ અને 2 ઈલાયચી લઈ પીપળાના ઝાડ નીચે ચઢાવો. આવુ સતત 7 ગુરુવારે કરો અને સાથે જ સરસ્વતી મંત્રનો જાપ કરો તો જરૂર પરિક્ષામાં સફળતા મેળવશો.

શીઘ્ર વિવાહ
શુક્લ પક્ષના પહેલા ગુરુવારની સાંજે 5 પ્રકારની મિઠાઈ, લીલી ઈલાયચીની જોડ પીપળાના ઝાડ નીચે ચઢાવો અને સાથે શુદ્ધ ઘીનો દિપક જલાવ
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ










Click it and Unblock the Notifications
