સુખ, ધન અને સમૃદ્ધિના દિપોત્સવનો પ્રારંભ એટલે ધનતેરસ
દિવાળી પાંચ દિવસનો તહેવાર છે જેની શરૂઆત ધનતેરસથી થાય છે. આ વખતે ધનતેરસ 5 નવેમ્બર 2018 ના દિવસે સોમવારે મનાવવામાં આવશે.
દિવાળી પાંચ દિવસનો તહેવાર છે જેની શરૂઆત ધનતેરસથી થાય છે. આ વખતે ધનતેરસ 5 નવેમ્બર 2018 ના દિવસે સોમવારે મનાવવામાં આવશે. આ દિવસે લોકો ઘર માટે વાસણ અને સોનુ-ચાંદી ખરીદે છે. ધનતેરસના દિવસે કુબેર ઉપરાંત યમની પણ પૂજા કરવામાં આવે છે. ધનતેરસના દિવસે યમની પૂજાની વિશેષ માન્યતા છે કારણકે તેમની પૂજાથી કસમય મોતનો ભય રહેતો નથી.

ધનતેરસ 2018 ના મૂહુર્ત
ધનતેરસ પૂજા મૂહૂર્ત-
સાંજે - 6-05 થી 8.01
સમયગાળો - 1 કલાક 55 મિનિટ
પ્રદોષ કાળ - 5.29 PM થી 8.07 PM
વૃષભ કાળ - 6:05 PM થી 8:01 PM
ત્રયોદશી તિથિ આરંભ - 5 નવેમ્બર, 01:24 AM
ત્રયોદશી તિથિ ખતમ - 5 નવેમ્બર, 11.46 PM

ધનવંતરિની પણ પૂજા
ધનતેરસ સુખ, ધન અને સમૃદ્ધિનો તહેવાર માનવામાં આવે છે. આ દિવસે ધનવંતરિની પણ પૂજા કરવામાં આવે છે. ધનવંતરિ ચિકિત્સાના દેવતા પણ છે. એટલા માટે તેમની પાસે આરોગ્યની પણ કામના કરવામાં આવે છે.

ચાંદી ખરીદવી શુભ
ધનતેરસના દિવસે લોકો ઘરેલુ વાસણો ખરીદે છે. આ દિવસે ચાંદી ખરીદવી પણ શુભ માનવામાં આવે છે કારણકે ચંદ્રમાનું પ્રતીક માનવામાં આવે છે અને ચંદ્રમા શીતળતાનું માનક છે એટલા માટે ચાંદી ખરીદવાથી મનમાં સંતોષ રૂપી ધનનો વાસ થાય છે કારણકે જેની પાસે સંતોષ છે તો જ ખરા અર્થમાં સ્વસ્થ, સુખી અને ધનવાન છે.
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી




Click it and Unblock the Notifications
