શું તમારુ નસીબ ચમકાવી શકે છે જ્યોતિષ?
શું જ્યોતિષ આપણે ભાગ્યશાળી બનાવે છે? જાણો આના જવાબ.
How Astrology Helps us How Jyotish Changed Life: શું જ્યોતિષ આપણે ભાગ્યશાળી બનાવે છે? શું જ્યોતિષ આપણા નસીબને ચમકાવી શકે છે? શું જ્યોતિષ આપણા દુઃખોને ઘટાડી શકે છે? છેવટે જ્યોતિષ સાથે જોડાયેલા ઉપાય શું કરી શકે છે? લોકોના મનમાં ઘણીવાર એવા સવાલ આવતા રહે છે અને જ્યોતિષ પર તેમની શંકા થતી રહે છે.

કર્મ જ છે જ્યોતિષનો આધાર
હકીકતમાં જ્યોતિષનો મૂળ સિદ્ધાંત જ એ છે કે, 'વ્યક્તિએ પોતાના કર્મોનુ ફ્ળ ભોગવવુ જ પડે છે, ભલે તે કર્મ આ જન્મનુ હોય કે પૂર્વ જન્મનુ હોય.' આનાથી એ તો સ્પષ્ટ છે કે જ્યોતિષ વ્યક્તિને યોગ્ય દિશામાં કર્મ કરવા માટે પ્રેરિત કરે છે અને ભાગ્યવાદી તો બિલકુલ નથી બનાવતુ.
શું દુઃખોને ઘટાડી શકે છે જ્યોતિષ?
હવે વાત આવે છે શું આપણા દુઃખોને ઘટાડી શકે છે? આવી સ્થિતિમાં જ્યોતિષ આપણને એ જરૂર જણાવી શકે છે કે સુંદર કાંડ કે કોઈ અન્ય મંત્રનો પાઠ કરો, આરોગ્ય લાભ મળશે. વાસ્તવમાં કુંડળીના સારા યોગોનો પૂર્ણ લાભ તમને ત્યારે જ મળી શકે છે જ્યારે તમારુ આરોગ્ય સારુ હશે. સૌથી મોટી વાત એ છે કે જ્યોતિષીય ઉપાય કષ્ટોને સહન કરવાની શક્તિ જરૂર આપી છે અને જીવનાં ક્યારેય હાર નથી માનવા દેતા.
છેવટે જ્યોતિષ શું-શું કરી શકે છે?
શિક્ષણઃ જ્યોતિષ તમને જણાવી શકે છે કે કયા વિષયનુ શિક્ષણ જાતક માટે સારુ રહેશે. જેમ કે - રાહુ, મંગળ અને શનિ ટેકનિકલ શિક્ષણના કારક છે માટે જો કુંડળીમાં આ મજબૂત સ્થિતિમાં હોય તો ટેકનિકલ શિક્ષણ, વિજ્ઞાન તરફ લઈ જશે.
વ્યવસાયઃ જ્યોતિષના માધ્યમથી જાણી શકાય છે કે જાતકની સારા બિઝનેસમેન બનવાની સંભાવના છે કે સરકારી નોકરી માટે તૈયારી કરવી જોઈએ. આ ઉપરાંત શું ડૉક્ટર, એન્જિનિયર બનવા કે પોલિસમાં જવાની સંભાવના છે? આનાથી યોગ્ય દિશામાં પ્રયાસ કરવામાં સરળતા હોઈ શકે છે.
બિમારીઃ જો કોઈ અશુભ ગ્રહની દશા કે અંતર્દશા શરૂ થઈ રહી હોય તો સ્વાસ્થ્ય માટે સાવધાન કરી શકાય છે.
સંતાન સુખઃ કોઈ વ્યક્તિને સંતાન સુખ છે કે નહિ? સંતાન ક્યારે થશે? આની જાણ પણ જ્યોતિષના માધ્યમથી થઈ શકે છે. ઉપાયોથી કષ્ટોને ઘટાડવા કે સમાપ્ત કરી શકાય છે. સ્પષ્ટ છે કે જો આને એક માર્ગદર્શન તરીકે લેવામાં આવે તો જ્યોતિષના માધ્યમથી જીવનને નવી દિશા મળી શકે છે.
-
ગુજરાતમાં ભરઉનાળે માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કરા પડી શકે -
Gold Rate Today: ઈરાન જંગ વચ્ચે સોનું ફરી સસ્તું થયું! જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 14 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી, નોંધી લેજો આ તારીખ -
તમિલનાડુના રાજકારણમાં મોટી ઉથલપાથલ, શશિકલાએ નવી પાર્ટીની જાહેરાત કરી -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Dhurandhar 2: ક્યારે અને ક્યાં જોઈ શકશો રણવીર સિંહની 'ધુરંધર 2', આવી ગઈ સંપૂર્ણ વિગતો -
ખેડૂતો માટે ખુશખબર: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સિંચાઈ માટે કેનાલમાંથી અપાશે પાણી -
LPG Price Today: એલપીજી અંગે 3 દિવસમાં સરકારે લીધા 7 મોટા નિર્ણય, ક્યાં પહોંચ્યો ગેસ સિલિન્ડરનો ભાવ? -
Israel Iran War: શું સંકટ વચ્ચે ભારતમાં સસ્તું થશે Petrol-Diesel? શું છે સમુદ્ર પર તરતું 'ઓઇલ માર્કેટ'? -
Gujarat Titans Schedule: ગુજરાત ટાઇટન્સ આ દિવસે રમાશે પ્રથમ મેચ, રાજસ્થાન અને દિલ્હી સામે પણ થશે જોરદાર ટક્કર -
LPG Price Today: ગેસની અછત વચ્ચે મોટો ઝટકો! આજે તમારા શહેરમાં કેટલાનો મળી રહ્યો છે સિલિન્ડર, ચેક કરો નવા રેટ












Click it and Unblock the Notifications
