જાણો શનિ દેવ કોનાથી થાય છે ભયભીત અને કેમ?
શનિદેવની કૃપા પ્રાપ્તિ માટે લોકો શનિવારે વિભિન્ન ઉપાયો અને ટોટકાઓ કરતા હોય છે જેનાથી શનિદેવ ખુશ થઇને તેમની પર પોતાની અનુકમ્પા વરસાવે છે. આપને જાણીને આશ્ચર્ય થશે કે જેનાથી આખી દુનિયા ભયભીત થાય છે તેઓ પણ કોયનાથી બીવે છે. ઋષિ પિપ્લાદ ભગવાન શિવનો અવતાર માનવામાં આવે છે.
ઋષિ પિપ્લાદના ભક્તોથી શનિદેવ હંમેશા છેટા રહે છે કારણ કે પિપ્લાદ ઋષિને જ્યારે જ્ઞાન થયું કે શનિ દેવના કારણે તેમને બાણપણમાં જ પોતાના માતા-પિતાને ગૂમાવવા પડ્યા હતા, તો તેમને ક્રોધ આવ્યો અને તેઓ તપસ્યા કરવા માટે બેસી ગયા.
પોતાના તપના જોરે બ્રહ્માજીને પ્રસન્ન કરી તેમની પાસેથી બ્રહ્મદંડ વરદાનના રૂપમાં મેળવ્યું અને શનિદેવની શોધમાં નીકળી પડ્યા. જ્યારે શનિદેવ તેમને મળ્યા તો તેઓ પીપળાના ઝાડની નીચે બેસીને વિશ્રામ કરી રહ્યા રહ્યા હતા. શનિદેવને જોતા જ પિપ્લાદ ઋષિએ તેમની પર બ્રહ્મદંડથી પ્રહાર કરી દીધો.
જેનાથી શનિ દેવના બંને પગ તૂટી ગયા. શનિદેવ અસહ્ય પીડાથી કણસવા લાગ્યા અને ભગવાન શિવનું આહ્વાન કરવા લાગ્યા. ભગવાન શિવે સાક્ષાત પ્રગટ થઇને પિપ્લાદજીનો ક્રોધ શાંત કર્યો અને શનિદેવની રક્ષા કરી. એ જ દિવસથી શનિ પિપ્લાદજીથી ભયભીત થવા લાગ્યા.
આ એજ ઋષિ છે જેમણે શનિદેવની ચાલને મંદ કરી દીધી હતી. પિપ્લાદજીનો જન્મ પીપળાના વૃક્ષની નીચે થયો હતો, અને પીપળાના પાનને ખાઇને તેઓ તપ કરતા હતા, શનિનો અશૂભ પ્રભાવ દૂર કરનાર માટે પીપળની પૂજા કરવાનું માનવામાં આવે છે.

જાણો શનિ દેવ કોનાથી થાય છે ભયભીત અને કેમ?
શનિદેવની કૃપા પ્રાપ્તિ માટે લોકો શનિવારે વિભિન્ન ઉપાયો અને ટોટકાઓ કરતા હોય છે જેનાથી શનિદેવ ખુશ થઇને તેમની પર પોતાની અનુકમ્પા વરસાવે છે. આપને જાણીને આશ્ચર્ય થશે કે જેનાથી આખી દુનિયા ભયભીત થાય છે તેઓ પણ કોયનાથી બીવે છે. ઋષિ પિપ્લાદ ભગવાન શિવનો અવતાર માનવામાં આવે છે.

જાણો શનિ દેવ કોનાથી થાય છે ભયભીત અને કેમ?
ઋષિ પિપ્લાદના ભક્તોથી શનિદેવ હંમેશા છેટા રહે છે કારણ કે પિપ્લાદ ઋષિને જ્યારે જ્ઞાન થયું કે શનિ દેવના કારણે તેમને બાણપણમાં જ પોતાના માતા-પિતાને ગૂમાવવા પડ્યા હતા, તો તેમને ક્રોધ આવ્યો અને તેઓ તપસ્યા કરવા માટે બેસી ગયા.

જાણો શનિ દેવ કોનાથી થાય છે ભયભીત અને કેમ?
પોતાના તપના જોરે બ્રહ્માજીને પ્રસન્ન કરી તેમની પાસેથી બ્રહ્મદંડ વરદાનના રૂપમાં મેળવ્યું અને શનિદેવની શોધમાં નીકળી પડ્યા. જ્યારે શનિદેવ તેમને મળ્યા તો તેઓ પીપળાના ઝાડની નીચે બેસીને વિશ્રામ કરી રહ્યા રહ્યા હતા. શનિદેવને જોતા જ પિપ્લાદ ઋષિએ તેમની પર બ્રહ્મદંડથી પ્રહાર કરી દીધો.

જાણો શનિ દેવ કોનાથી થાય છે ભયભીત અને કેમ?
જેનાથી શનિ દેવના બંને પગ તૂટી ગયા. શનિદેવ અસહ્ય પીડાથી કણસવા લાગ્યા અને ભગવાન શિવનું આહ્વાન કરવા લાગ્યા. ભગવાન શિવે સાક્ષાત પ્રગટ થઇને પિપ્લાદજીનો ક્રોધ શાંત કર્યો અને શનિદેવની રક્ષા કરી. એ જ દિવસથી શનિ પિપ્લાદજીથી ભયભીત થવા લાગ્યા.

જાણો શનિ દેવ કોનાથી થાય છે ભયભીત અને કેમ?
આ એજ ઋષિ છે જેમણે શનિદેવની ચાલને મંદ કરી દીધી હતી. પિપ્લાદજીનો જન્મ પીપળાના વૃક્ષની નીચે થયો હતો, અને પીપળાના પાનને ખાઇને તેઓ તપ કરતા હતા, શનિનો અશૂભ પ્રભાવ દૂર કરનાર માટે પીપળની પૂજા કરવાનું માનવામાં આવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
