જાણો શનિ દેવ કોનાથી થાય છે ભયભીત અને કેમ?
શનિદેવની કૃપા પ્રાપ્તિ માટે લોકો શનિવારે વિભિન્ન ઉપાયો અને ટોટકાઓ કરતા હોય છે જેનાથી શનિદેવ ખુશ થઇને તેમની પર પોતાની અનુકમ્પા વરસાવે છે. આપને જાણીને આશ્ચર્ય થશે કે જેનાથી આખી દુનિયા ભયભીત થાય છે તેઓ પણ કોયનાથી બીવે છે. ઋષિ પિપ્લાદ ભગવાન શિવનો અવતાર માનવામાં આવે છે.
ઋષિ પિપ્લાદના ભક્તોથી શનિદેવ હંમેશા છેટા રહે છે કારણ કે પિપ્લાદ ઋષિને જ્યારે જ્ઞાન થયું કે શનિ દેવના કારણે તેમને બાણપણમાં જ પોતાના માતા-પિતાને ગૂમાવવા પડ્યા હતા, તો તેમને ક્રોધ આવ્યો અને તેઓ તપસ્યા કરવા માટે બેસી ગયા.
પોતાના તપના જોરે બ્રહ્માજીને પ્રસન્ન કરી તેમની પાસેથી બ્રહ્મદંડ વરદાનના રૂપમાં મેળવ્યું અને શનિદેવની શોધમાં નીકળી પડ્યા. જ્યારે શનિદેવ તેમને મળ્યા તો તેઓ પીપળાના ઝાડની નીચે બેસીને વિશ્રામ કરી રહ્યા રહ્યા હતા. શનિદેવને જોતા જ પિપ્લાદ ઋષિએ તેમની પર બ્રહ્મદંડથી પ્રહાર કરી દીધો.
જેનાથી શનિ દેવના બંને પગ તૂટી ગયા. શનિદેવ અસહ્ય પીડાથી કણસવા લાગ્યા અને ભગવાન શિવનું આહ્વાન કરવા લાગ્યા. ભગવાન શિવે સાક્ષાત પ્રગટ થઇને પિપ્લાદજીનો ક્રોધ શાંત કર્યો અને શનિદેવની રક્ષા કરી. એ જ દિવસથી શનિ પિપ્લાદજીથી ભયભીત થવા લાગ્યા.
આ એજ ઋષિ છે જેમણે શનિદેવની ચાલને મંદ કરી દીધી હતી. પિપ્લાદજીનો જન્મ પીપળાના વૃક્ષની નીચે થયો હતો, અને પીપળાના પાનને ખાઇને તેઓ તપ કરતા હતા, શનિનો અશૂભ પ્રભાવ દૂર કરનાર માટે પીપળની પૂજા કરવાનું માનવામાં આવે છે.

જાણો શનિ દેવ કોનાથી થાય છે ભયભીત અને કેમ?
શનિદેવની કૃપા પ્રાપ્તિ માટે લોકો શનિવારે વિભિન્ન ઉપાયો અને ટોટકાઓ કરતા હોય છે જેનાથી શનિદેવ ખુશ થઇને તેમની પર પોતાની અનુકમ્પા વરસાવે છે. આપને જાણીને આશ્ચર્ય થશે કે જેનાથી આખી દુનિયા ભયભીત થાય છે તેઓ પણ કોયનાથી બીવે છે. ઋષિ પિપ્લાદ ભગવાન શિવનો અવતાર માનવામાં આવે છે.

જાણો શનિ દેવ કોનાથી થાય છે ભયભીત અને કેમ?
ઋષિ પિપ્લાદના ભક્તોથી શનિદેવ હંમેશા છેટા રહે છે કારણ કે પિપ્લાદ ઋષિને જ્યારે જ્ઞાન થયું કે શનિ દેવના કારણે તેમને બાણપણમાં જ પોતાના માતા-પિતાને ગૂમાવવા પડ્યા હતા, તો તેમને ક્રોધ આવ્યો અને તેઓ તપસ્યા કરવા માટે બેસી ગયા.

જાણો શનિ દેવ કોનાથી થાય છે ભયભીત અને કેમ?
પોતાના તપના જોરે બ્રહ્માજીને પ્રસન્ન કરી તેમની પાસેથી બ્રહ્મદંડ વરદાનના રૂપમાં મેળવ્યું અને શનિદેવની શોધમાં નીકળી પડ્યા. જ્યારે શનિદેવ તેમને મળ્યા તો તેઓ પીપળાના ઝાડની નીચે બેસીને વિશ્રામ કરી રહ્યા રહ્યા હતા. શનિદેવને જોતા જ પિપ્લાદ ઋષિએ તેમની પર બ્રહ્મદંડથી પ્રહાર કરી દીધો.

જાણો શનિ દેવ કોનાથી થાય છે ભયભીત અને કેમ?
જેનાથી શનિ દેવના બંને પગ તૂટી ગયા. શનિદેવ અસહ્ય પીડાથી કણસવા લાગ્યા અને ભગવાન શિવનું આહ્વાન કરવા લાગ્યા. ભગવાન શિવે સાક્ષાત પ્રગટ થઇને પિપ્લાદજીનો ક્રોધ શાંત કર્યો અને શનિદેવની રક્ષા કરી. એ જ દિવસથી શનિ પિપ્લાદજીથી ભયભીત થવા લાગ્યા.

જાણો શનિ દેવ કોનાથી થાય છે ભયભીત અને કેમ?
આ એજ ઋષિ છે જેમણે શનિદેવની ચાલને મંદ કરી દીધી હતી. પિપ્લાદજીનો જન્મ પીપળાના વૃક્ષની નીચે થયો હતો, અને પીપળાના પાનને ખાઇને તેઓ તપ કરતા હતા, શનિનો અશૂભ પ્રભાવ દૂર કરનાર માટે પીપળની પૂજા કરવાનું માનવામાં આવે છે.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
