નવરાત્રી ઉપવાસ દરમિયાન રાખો આ વાતોનું ખાસ ધ્યાન...
નવ દિવસ ચાલનારી નવરાત્રી દરમિયાન દુર્ગા પૂજાના નવ રૂપોની આરાધના કરવામાં આવે છે. જો કે આ દરમિયાન કેટલાક કામો ક્યારેય કરશો નહિં.
18 માર્ચથી ચૈત્ર નવરાત્રી શરૂ થઈ ગઈ છે. નવ દિવસ ચાલનાર આ પૂજામાં દેવી દુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. નવરાત્રીમાં માતા દુર્ગાની પૂજા કરવાથી જાતકને દરેક મુશ્કેલીઓમાંથી છૂટકારો મળે છે. આ દરમિયાન કેટલાક જાતકો નવ દિવસના ઉપવાસ રાખે છે. આવો જાણીએ આ નવરાત્રીના નવ દિવસ દરમિયાન
જાતકોએ કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું.

- દાઢી-મુંછ અને વાળ ન કાપવા
- આ વ્રત દરમિયાન દાઢી-મુછ અને વાળ કાપવા નહિં.
- નવ દિવસ સુધી નખ પણ ન કાપવા.
- કળશ સ્થાપના કરનાર કે અખંડ દિવો પ્રગટાવનારા જાતકોએ નવ દિવસ સુધી પોતાનું ઘર ખાલી છોડવું નહિં.
- ઘરમાં સાત્વિક ભોજન બનાવવું
- ઘરમાં સાત્વિક ભોજન બનાવવું જોઈએ.
- લસણ, ડુંગળી, કે માંસાહાર કરવાથી બચવું.
- નવરાત્રીમાં વ્રત કરનારા લોકોએ પૂજા દરમિયાન બેલ્ટ, જૂતા-ચંપલ કે ચામડાની બનેલી વસ્તુ પહેરવી નહિં.
- માસિક ધર્મ દરમિયાન પૂજા ન કરવી
- કાળા રંગના વસ્ત્રો પહેરવાથી બચવું.
- વ્રત કરનારા જાતકોએ અનાજ અને મીઠાનું સેવન ન કરવું.
- સ્ત્રીઓએ માસિક ધર્મ દરમિયાન 7 દિવસ પૂજા ન કરવીં.
- ઘરમાં હિંસા કે કલેશ ન કરવો
- નવરાત્રી દરમિયાન હિંસા કે કલેશ કરવો નહિં.
- વ્રત રાખનારા જમીન પર સુવે તો વધુ લાભ થાય છે.
- કોઈની બુરાઈ કરવી નહિ.
More From
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ









Click it and Unblock the Notifications
