Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

નવરાત્રી ઉપવાસ દરમિયાન રાખો આ વાતોનું ખાસ ધ્યાન...

નવ દિવસ ચાલનારી નવરાત્રી દરમિયાન દુર્ગા પૂજાના નવ રૂપોની આરાધના કરવામાં આવે છે. જો કે આ દરમિયાન કેટલાક કામો ક્યારેય કરશો નહિં.

18 માર્ચથી ચૈત્ર નવરાત્રી શરૂ થઈ ગઈ છે. નવ દિવસ ચાલનાર આ પૂજામાં દેવી દુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. નવરાત્રીમાં માતા દુર્ગાની પૂજા કરવાથી જાતકને દરેક મુશ્કેલીઓમાંથી છૂટકારો મળે છે. આ દરમિયાન કેટલાક જાતકો નવ દિવસના ઉપવાસ રાખે છે. આવો જાણીએ આ નવરાત્રીના નવ દિવસ દરમિયાન
જાતકોએ કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું.

durga

  • દાઢી-મુંછ અને વાળ ન કાપવા
  • આ વ્રત દરમિયાન દાઢી-મુછ અને વાળ કાપવા નહિં.
  • નવ દિવસ સુધી નખ પણ ન કાપવા.
  • કળશ સ્થાપના કરનાર કે અખંડ દિવો પ્રગટાવનારા જાતકોએ નવ દિવસ સુધી પોતાનું ઘર ખાલી છોડવું નહિં.
  • ઘરમાં સાત્વિક ભોજન બનાવવું

  • ઘરમાં સાત્વિક ભોજન બનાવવું જોઈએ.

  • લસણ, ડુંગળી, કે માંસાહાર કરવાથી બચવું.

  • નવરાત્રીમાં વ્રત કરનારા લોકોએ પૂજા દરમિયાન બેલ્ટ, જૂતા-ચંપલ કે ચામડાની બનેલી વસ્તુ પહેરવી નહિં.

  • માસિક ધર્મ દરમિયાન પૂજા ન કરવી

  • કાળા રંગના વસ્ત્રો પહેરવાથી બચવું.

  • વ્રત કરનારા જાતકોએ અનાજ અને મીઠાનું સેવન ન કરવું.

  • સ્ત્રીઓએ માસિક ધર્મ દરમિયાન 7 દિવસ પૂજા ન કરવીં.

  • ઘરમાં હિંસા કે કલેશ ન કરવો

  • નવરાત્રી દરમિયાન હિંસા કે કલેશ કરવો નહિં.

  • વ્રત રાખનારા જમીન પર સુવે તો વધુ લાભ થાય છે.

  • કોઈની બુરાઈ કરવી નહિ.
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X