Shukravar na upay: અપાર ધન, સુખ, શાંતિ દાંપત્ય જીવનાં ખુશાલી આપે છે લાલા પુસ્તકમાં સૂચવામા આવે આ ઉપાય
આપણા જીવનામાં ઘણી વાર શુક્રનો પ્રભાવ જોવા મળે છે. શ્ક્રગ્રહના પ્રભાવને ઘટાડવા માટે શુક્રવારના દિવેસ માતા લક્ષ્મીની પુજા અર્ચના કરવાથી ફાયદો થાય છે. તેના માટે લાલા પુસ્તકમાં ઉપાય સૂચવામાં આવ્યા છે
શુક્રવારના દિવસે લક્ષમીને સમર્પિત છે. આ દિવસે પુજા કરવાથી લક્ષ્મી પ્રસન્ન થાય છે. સાથે જ કંડલીમાં શુક્ર ગ્રહ મજબુત થાય છએ. મા લક્ષ્મી અે શુક્ર દેવની કૃપાથી જીવનમાં ખુબ સુખ સમૃદ્ધી આવે છે. દાંપત્ય જીવનમાં પ્રેમ અને ખુશહાલી રહે છે. જો આર્થિક તંગી હોય તેમજ લવ લાઇફ મેરિડ લાઇફમાં સમસ્યા હોય તો શુક્રવારના દિવસે લાલ પુસ્તકમાં જણાવામાં આવેલ અમુક પ્રભાવી ઉપોય કરી લેવા જોઇએ આવો જાણીએ માં લક્ષ્મીને ખુશ કરવાના અને શુક્રને મજબુત કરવાના ઉપાય.

શુક્રવારના દિવેસ કરો આ અચુક ઉપાય
માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શુક્રવારે મહાલક્ષ્મીજીની પુજા કરી તેમને લાલ ફુલ અર્પિત કરો અને દુધથી બનેલી મીઠાઇજેવી ખીરનો ભોગ લગાવી શકાય.
મા લક્ષ્મીની શુક્રવારની રાતે નિશિત કાળમાં પુજા કરો, પુજામાં કમળની ફુલોની માળઆ અર્પિત કરો અને પછી આગલા દિવેસ દિવસે લાલ રંગના સાફ કપડમાં લપેટીને તિજોરીમાં અથવા ધન સ્થાનમાં રાખી લો. તેમા લક્ષ્મીની કૃપા થશે
માં લક્ષ્મીને પ્રસન્ન કરવામાટે શુક્રવારે લક્ષ્મી સ્ત્રોત, શ્રી સૂક્તા યા કનકધારા સ્તોત્રનું પઠન કરી શકાય, આ પાઠ અપાર ધન વૈભવ આપે છે.
શુક્રવારે માા લક્ષ્મીની પુજા કર્યા પછી જ્યારે આરતી કરો તો કપુરના 4 ટકડા સાથે 2 લોંગના ટુકડા પણ રાખી શકાય એવુ કરવાથી ઘરમાં સકારાત્મકતા આવે છે અને ઘરમાં ખુશાલી આવે છે.
શુક્રવાના દિવેસ કમલગટ્ટેની માળાથી લક્ષ્મીના મંત્ર 'ઓમ શ્રી હ્મીં શ્રીં કમલેય કમલાલયે પ્રીસદ શ્રીં હ્મીં શ્રીં ઓમ મહાલક્ષ્મી નમ;' નો જાપ કરો, જલ્દી કૃપ થશે.
જે લોકોએ કુંડળીમાં શુક્ર ગ્રહ કમજોર હોય તે શુક્રવારના દિવસે લક્ષ્મીની પુજા કર્યા બાદ તેમને ખીર અર્પિત કરે ત્યાર બાદ કન્યાઓમાં ખીરનો પ્રસાદ વહેચે. સાથે જ કન્યાઓને ભેટ આપે .જેમ કે, ફળ દાન, અનાજ, વગેરે આપી શકાય. તેનાથી મનોકામના જલ્દી પુરી થાય છે.
કુડળીમાં કમજોર શુ્ક્રના કારણે દાંપ્ત્ય જીવનમાં સમસ્યાઓ આવે છે. શુક્રવારના દિવસે શુભ મુહૂર્તમાં ચાંદીના આભૂષણ ઘારણ કરો. આ સિવાય ચાંદીની વાટકીમાં સફદે ચંદન કે સફેદ પત્થરનો ટુકડો પતોના બેડરૂપમાં રાખો તેનાથી ફાયદો થશે.
શુક્ર કમજોર હોય તો જાતકે ક્રીમ કલરના કપડા પહેલવા જોઇ જેનાથી ફાયદો થાય છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
