Vastu Tips for Plants : ઘરને ભારે નુકસાન પહોંચાડે છે આ ઇન્ડોર છોડ, પ્રગતિ અટકાવી લાવે છે દરિદ્રતા
વાસ્તુશાસ્ત્રમાં વૃક્ષો અને છોડને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. કારણ કે, તે આસપાસની ઊર્જા પર પણ અસર કરે છે. આ સાથે વાસ્તુશાસ્ત્રમાં શુભ અને અશુભ વૃક્ષ-છોડના નામ, દિશા વગેરે વિશે પણ જણાવ્યું છે.
Vastu Tips for Plants : વાસ્તુશાસ્ત્રમાં વૃક્ષો અને છોડને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. કારણ કે, તે આસપાસની ઊર્જા પર પણ અસર કરે છે. આ સાથે વાસ્તુશાસ્ત્રમાં શુભ અને અશુભ વૃક્ષ-છોડના નામ, દિશા વગેરે વિશે પણ જણાવ્યું છે.

અનલકી ઇન્ડોર પ્લાન્ટ (unlucky plants)
એટલું જ નહીં, ચાઈનીઝ આર્કિટેક્ચરલ સાયન્સ ફેંગશુઈમાં પણ છોડ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
આજે આપણે એવા કેટલાકઇન્ડોર છોડ વિશે જાણીએ જેની ઘરમાં હાજરી ખરાબ નસીબ લાવે છે.
આ છોડ ઘરમાં નકારાત્મક ઉર્જાનું કારણ બને છે. તેઓ ઘરના લોકોનીપ્રગતિ અને પૈસાના પ્રવાહને રોકે છે.

ઘરની સજાવટના નામે ન કરો આ ભૂલ
ઘણી વખત આવા છોડને ઘરમાં સુશોભન છોડ તરીકે રાખવામાં આવે છે, તે નકારાત્મકતા અને દુર્ભાગ્યનું કારણ બને છે. આ છોડ ઘરનીસુખ-શાંતિમાં ખલેલ પહોંચાડે છે. ચાલો જાણીએ ઘરમાં કયા છોડ ન રાખવા જોઈએ.

બોંસાઈ પ્લાન્ટ (Bonsai Plant) :
બોંસાઈ પ્લાટન્ટ ઘરમાં ન રાખવો જોઈએ. આ છોડ પ્રગતિમાં અવરોધરૂપ બને છે. ઘરના લોકોની નોકરી-ધંધામાં પ્રગતિ અટકે.

કપાસ કે કોટન પ્લાન્ટ (Cotton Plant) :
કપાસનો છોડ ઘરમાં ક્યારેય ન લગાવવો જોઈએ. આ છોડ ગમે તેટલો સુંદર દેખાય પણ તેને લગાવવાનું ટાળો. તે નકારાત્મકતા અને ઘણીપરેશાનીઓનું કારણ બને છે.

કાંટાદાર છોડ (Thorn Plant) :
કાંટાદાર છોડ ઘર કે ઓફિસમાં ક્યાંય પણ ન લગાવવા જોઈએ. તેઓની હાજરી તણાવ આપે છે, ઝઘડા કરાવે છે અને વાતાવરણનેનકારાત્મક ઊર્જાથી ભરી દે છે.

મહેંદીનો છોડ (Henna Plant) :
મહેંદીનો છોડ (Mehendi Plant) નકારાત્મક શક્તિઓને આકર્ષે છે. તેથી આ છોડને ઘરમાં ન લગાવો.

આમલીનું ઝાડ (Tamarind Tree) :
ઘરમાં આમલીનું ઝાડ અથવા છોડ હોવો અશુભ છે. આ છોડ નકારાત્મક શક્તિઓને પણ આકર્ષે છે.
-
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો







Click it and Unblock the Notifications
