વોલ્વો એ અમદાવાદમાં શરુ કર્યો શોરૂમ
અમદાવાદ, 25 એપ્રિલઃ વોલ્વો કાર્સ ઇન્ડિયા ભારતીય બજારમાં પોતાના નેટવર્ક વિસ્તારની યોજના પર વિશેષ ધ્યાન આપી રહ્યું છે. તાજેતરમાં જ બેંગ્લોરમાં પોતાના શોરૂમની શરૂઆત કર્યા બાદ કંપનીએ અમદાવાદમાં પોતાનો પહેલો શોરૂમ શરૂ કર્યો છે. વોલ્વો ભારતીય બજારમાં ઝડપથી વિકાસના પથ પર અગ્રેસર છે. કંપની દેશમાં પોતાના શોરૂમની સંખ્યા વધારીને સારા મોડલ રજૂ કરવાની યોજના બનાવી રહી છે.
વોલ્વોનો આ નવો શોરૂમ ઘણો મોટો અને આકર્ષક છે. 35,000 વર્ગફીટના ક્ષેત્રફળમાં ફેલાયેલા વોલ્વોના આ નવા શોરૂમમાં કંપની પોતાની શ્રેષ્ઠ કાર્સની સાથે સ્પેરપાર્ટ્સનું પણ વેચાણ કરશે. વોલ્વોનો આ શોરૂમ અમદાવાદના શહેરના એસજી હાઇવે પર સ્થિત છે. શોરૂમના શુભારંભ સમયે વોલ્વો ઓટો ઇન્ડિયાના પ્રબંધ નિદેશક ટોમસ અર્નબર્ગ અને ઇન્ટરનેશનલ વોલ્વો કાર્સના ઉપાધ્યક્ષ થોમસ એન્ડરસન પણ ઉપસ્થિત હતા.

More From
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી






Click it and Unblock the Notifications
