નવરાત્રીમાં અહીં માં દુર્ગા કે રામ નહીં પણ રાવણની પૂજા થાય છે!
નવરાત્રી એક એવો પર્વ છે જેમાં માં દુર્ગા પૂજા થાય છે. તે પછી વાત હોય બંગાળની દુર્ગા પૂજાની કે ગુજરાતની નવરાત્રીની. અને દશેરાના દિવસે ભગવાન રામની પૂજા કરવામાં આવે છે. પણ ભારતમાં એવા પણ કેટલાક વિસ્તારો જે જ્યાં નવરાત્રી અને દશેરાના દિવસે માં દુર્ગા કે ભગવાન રામની પૂજા નથી થતી પણ રાવણની થાય છે. તે જ રાવણ જેનું રામે દશેરાના દિવસે વધ કર્યો હતો.
તે વાત તો બધા જ સ્વીકારે છે કે રાવણ ખુબ જ જ્ઞાની વ્યક્તિ હતો. ભલે તે તેના અહમ પર વિજળના મેળવી શક્યો અને તેનું ધમંડ તેની મોતનું કારણ બન્યું પણ તેમ છતાં ભારતના અનેક વિસ્તારમાં રાવણની એક સારા રાજ અને એક બુદ્ધિશાળી વ્યક્તિ તરીકે પૂજા કરવામાં આવે છે.
વળી રાવણ એક મહાન શિવભક્ત હતો. તેના આવા જ કેટલાક સારા પાસાઓના લીધે તેને ભારતના કેટલાક લોકો ભગવાનનું સ્વરૂપ માની તેની પૂજાઅર્ચના કરે છે. ત્યારે ભારતના તે કેવા પ્રદેશો છે જ્યાં નવરાત્રી દરમિયાન માં દુર્ગા કે રાજા રામની પૂજા નહીં પણ રાક્ષણ રાજા રાવણની પૂજા થાય છે. તો વાંચો આ રસપ્રદ ફોટોસ્લાઇડર...

કર્ણાટક
કર્ણાટકના માડ્યા જિલ્લાના માલવલ્લી તાલુકામાં રાક્ષસ રાજા રાવણનું ભવ્ય મંદિર છે. જ્યાં રોજ વિધિવત રાવણની પૂજા થાય છે.

ઉત્તર પ્રદેશ
ઉત્તર પ્રદેશના જસવંતનગરમાં પણ રાવણની પૂજા કરવામાં આવે છે અને તેને એક શિવભક્ત તરીકે જોવામાં આવે છે.

આંધ્રપ્રદેશ
આંધ્રપ્રદેશના કાકિનાડ નામની જગ્યાએ પણ રાવણનું ખાસ મંદિર બનાવામાં આવ્યું છે.

બિસરખ
ઉત્તર પ્રદેશના બિસરખ નામના ગામમાં રાવણનું મંદિર છે. માનવામાં આવે છે કે અહીં રાવણનું મૌસાય હતું.

ઉજ્જૈન
મંદિરોની નગરી તેવા ઉજ્જૈન જિલ્લાના ચિખલી ગામમાં રાવણની મૂર્તિની પૂજા થાય છે.

મંદસૌર
મધ્યપ્રદેશના મંદસૌરમાં રાવણની પૂજા થાય છે. કહેવાય છે કે આ શહેર રાવણની પત્ની મંદોમરીનું વતન છે.

રાવણની પૂજા
આ જગ્યાઓ પર રાવણને બાળવામાં નથી આવતો પણ તેની પૂજા કરવામાં આવે છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
