રેલવેના પાટા પર રૂપિયાનો સિક્કો રાખો તો ટ્રેન પલ્ટી જાય? જાણો શું છે હકિકત?
દુનિયાના સૌથી મોટા રેલ નેટવર્કમાંથી એક ભારતમાં છે. ભારતની રેલવે ઘણી બધી બાબતોમાં ખાસ છે. એમાં એક બાબક રેલ અકસ્માત પણ છે. રેલવે સાથે જોડાયેલા ઘણા એવા ફેક્ટ છે જેના વિશે બહુ ઓછાને ખબર છે.
નાના હતા ત્યારે એવી વાતો સાંભળી હશે કે રેલવેના પાટા પણ રૂપિયાનો સિક્કો રાખો તો રેલ પલટી જાય. કેટલાક લોકોને એવુ પણ કહેતા સાંભળ્યા હશે કે રેલવેના પાટા પણ સિક્કો રાખવાથી રેલ રોલાઈ જાય છે. પરંતુ આ વિશે હકિકત સાવ અલગ જ છે.

અહીં તમને જણાવી દઈએ કે, ટ્રેન પાટા પરથી ઉતરી જવા પાછળ ઘણા કારણો હોય છે. આમાં અથડામણ, ઓપરેશનલ એરર, યાંત્રિક નિષ્ફળતા વગેરેનો સમાવેશ થાય છે. ઘણી વખત મોટી ઘટનાને રોકવા માટેઇમરજન્સી બ્રેક લગાવવાથી પણ ટ્રેન પાટા પરથી ઉતરી જતી હોય છે.
જો કે સિક્કાની વાત છે તો સિક્કાથી સાથે અકસ્માતની કોઈ શક્યતા નથી. વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જોઈએ તો તે વજન અને ગતિના સિદ્ધાંતની રમત છે. આમાં સિક્કો એક જગ્યાએ રહે છે અને ટ્રેન ખૂબ જ ઝડપે દોડે છે. અહીં ટ્રેનનું વજન ટનમાં છે અને સિક્કાનું વજન 10 ગ્રામ પણ નથી.
આ સ્થિતિમાં ટ્રેન વધુ ઝડપે દોડે છે ત્યારે સિક્કો સ્થિર રહે છે અને તે ગતિ સામે હલકો સાબિત થાય છે. સ્પષ્ટ છે કે ટ્રેનના ટ્રેકમાં કોઈ ફેરફાર થતો નથી અને કોઈ સમસ્યા આવતી નથી. આનાથી એ સાબિત થાય છે કે ટ્રેનને સિક્કાથી કોઈ ફરક પડતો નથી.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
