1 લાખ 60 હજાર લોકોને જીવતા સળગાવી દેવાયા હતા, જાણો રહસ્યમય ટાપુ વિશે
mysterious island: આખું વિશ્વ રહસ્યોથી ભરેલું છે. વૈજ્ઞાનિકો વર્ષોથી આ રહસ્યોને ઉજાગર કરવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ આજ સુધી તેમાં સફળતા મળી નથી. આમાં વિશ્વના રહસ્યમય ટાપુઓનો પણ સમાવેશ થાય છે.
આ જાણીને તમારો આત્મા કંપી જશે. ઇટાલીમાં એક એવો ટાપુ છે, જ્યાં તેની મુલાકાત લેનાર કોઈ પણ વ્યક્તિ ક્યારેય પાછો નથી આવ્યો. આજે અમે તમને આ રહસ્યમય ટાપુ વિશે વિગતવાર જણાવીશું.
આ ટાપુ પર દરરોજ રહસ્યમય ઘટનાઓ બને છે. આ કારણે સમગ્ર વિશ્વમાં આ ટાપુની ચર્ચા થાય છે. આ રહસ્યમય ટાપુ વેનિસની ખાડીમાં ઇટાલીના વેનિસ અને લિડો શહેરની વચ્ચે સ્થિત છે.
અહેવાલો અનુસાર, ઘણા લોકોએ આ ટાપુનું રહસ્ય ઉકેલવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈને સફળતા મળી નહીં. સૌથી નવાઈની વાત એ છે કે, જે કોઈ પણ ટાપુ પર ગયા હતા, તે જીવતા પાછા આવ્યા નથી. આ કારણે ઈટાલીની સરકારે આ રહસ્યમય ટાપુની મુલાકાત લેવા પર કોઈપણ વ્યક્તિ પર પ્રતિબંધ લગાવી દીધો છે.

એવું કહેવાય છે કે, સેંકડો વર્ષ પહેલાં ઇટાલીમાં પ્લેગની મહામારી હતી. આ રોગચાળાએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું. તે સમયે આ રોગચાળાનો કોઈ ઈલાજ ન હતો. જેના કારણે અહીંની સરકાર ચિંતિત હતી.
સરકાર આ રોગના ફેલાવાથી ડરતી હતી. આ કારણે સરકારે આ ટાપુ પર લગભગ 1 લાખ 60 હજાર લોકોને જીવતા સળગાવી દીધા હતા. આ પછી અહીં કાળો તાવ નામનો રોગ પણ ફેલાવા લાગ્યો હતો.
આ પછી સરકારે નિર્ણય લીધો કે, આ લોકોના મૃતદેહને પણ આ ટાપુ પર દફનાવવામાં આવે. ત્યારથી સ્થાનિક લોકો આ ટાપુને શ્રાપિત માને છે. એવું કહેવાય છે કે સળગી ગયેલા લોકોની આત્માઓ આજે પણ અહીં ભટકે છે.
ઘણા લોકોએ અહીં આત્માઓ જોવાનો દાવો કર્યો છે. આ ટાપુ પરથી વિચિત્ર અવાજો પણ સંભળાય હોવાનો દાવો કરવામાં આવે છે. આ ટાપુ પર બનતી રહસ્યમય ઘટનાઓને કારણે ઈટાલીની સરકારે લોકોને અહીં જવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ ટાપુ વિશ્વના સૌથી ડરામણા સ્થળોમાં સામેલ છે.
-
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી









Click it and Unblock the Notifications
