5 બાબતોને કારણે ELSSની અવગણના કરવી અશક્ય
ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ્સ (ઇએલએસએસ - ELSS) આપને મૂડીમાં વધારો કરી આપવા ઉપરાંત કર લાભ પણ આપે છે. જો કે ELSSમાં આપના રૂપિયા 3 વર્ષ માટે બંધાઇ જાય છે. તેમાં આપને આવકવેરાની કલમ 80c હેઠળ કરલાભ મળે છે. આ બાબતો જોઇને આપ ELSSમાં રોકાણ કરવાનું વિચારો તે પહેલા 5 જાણવા જેવી બાબતો આપની સમક્ષ રજૂ કરીએ છીએ...
પ્રારંભિક સીમા
ELSSમાં
રોકાણ
કરવાની
પ્રારંભિક
સીમા
માત્ર
રૂપિયા
500
છે.
જ્યારે
અન્ય
ફંડમાં
આપે
રૂપિયા
5000
જેટલું
રોકાણ
કરવું
પડે
છે.
આ
કારણે
જો
આપ
રોકાણ
કરવામાં
નવા
હોવ
અને
વધારે
જોખમ
લેવા
માંગતા
ના
હોવ
તો
ઓછામાં
ઓછી
રકમથી
શરૂઆત
કરી
શકો
છો.
આ
ઉપરાંત
PPFની
જેમ
દર
વર્ષે
ઓછામાં
ઓછું
રૂપિયા
500નું
રોકાણ
કરવું
જરૂરી
નથી.
તમે
એક
વાર
પણ
રોકાણ
કરી
શકો
છો.
લોક ઇન પીરિયડ
ELSSમાં
લોક
ઇન
પીરિયડ
3
વર્ષનો
છે.
આ
કારણે
ફંડ
મેનેજર્સને
ત્રણ
વર્ષના
લાંબા
ગાળા
માટે
નિર્ણય
લેવાની
અનુકૂળતા
ઉભી
થાય
છે.
કારણ
કે
3
વર્ષ
સુધી
રોકાણકાર
પૈસા
ઉપાડી
શકતા
નથી.
આથી
જો
આપે
5
ઓગસ્ટ,
2014ના
રોજ
રોકાણ
કર્યું
તો
આપ
5
ઓગસ્ટ,
2017ના
રોજ
તેનો
ઉપાડ
કરી
શકશો.
કર લાભ
ELSSમાં
કલમ
80c
હેઠળ
કરલાભ
મળે
છે.
તેની
પર
મૂડી
લાભ
કર
પણ
લાગતો
નથી.
જો
આપ
વિડ્રો
કરો
છો
તો
પણ
આપને
લાંબા
ગાળાના
મૂડી
લાભ
પર
કોઇ
ટેક્સ
ચૂકવવો
પડતો
નથી.
જોખમ રહેલું છે
ELSSએ
ઇક્વિટી
લિંક્ડ
ફંડ
હોવાથી
તે
જોખમી
ફંડ
છે.
તેમાં
3
વર્ષ
સુધી
કશું
જ
કરી
શકાતું
નથી.
આથી
જો
જોખમ
પચાવી
શકવાની
તાકાત
હોય
તો
જ
તેમાં
રોકાણ
કરવું
જોઇએ.
કયા
ફંડમાં
રોકાણ
કરવું
તે
અંગેનો
નિર્ણય
લેવા
માટે
જે
તે
ફંડનો
ભૂતકાળ
ધ્યાનમાં
લેવો.
આ
ઉપરાંત
NAV
પણ
ચેક
કરવું.
ફંડનો પ્રકાર કેવી રીતે પસંદ કરવો?
આપે
ELSS
ફંડમાં
રોકાણ
કરતા
પહેલા
તેના
પ્રકાર
જાણી
લેવા
જોઇએ.
જેમાં
વૃદ્ધિ,
ડિવિડન્ડ
અને
રિઇન્વેસ્ટમેન્ટનો
સમાવેશ
થાય
છે.
ગ્રોથમાં
તમારું
ફંડ
મેચ્યોરિટી
સુધી
વૃદ્ધિ
પામશે,
ડિવિડન્ડમાં
જ્યારે
પણ
NAV
વધશે
ત્યારે
રોકાણકારને
અમુક
રકમ
મળશે.
જ્યારે
રિઇન્વેસ્ટમેન્ટ
પ્રકારમાં
જે
ડિવિડન્ડ
ચૂકવાયું
હોય
તેનું
ફરીથી
રોકાણ
કરવામાં
આવશે.
જેના
કારણે
ફંડના
વધારે
યુનિટ
ખરીદી
શકાય.