Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

બેંક ઓફ બરોડાને 3102 કરોડ રૂપિયાનું નુકશાન થયું

બેંક ઓફ બરોડા નુકશાન વિશે લિસ્ટ આવી ચુકી છે. આ વખતે બેંક ઓફ બરોડાનું પરિણામ અનુમાન કરતા પણ ખરાબ રહ્યું છે.

બેંક ઓફ બરોડા નુકશાન વિશે લિસ્ટ આવી ચુકી છે. આ વખતે બેંક ઓફ બરોડાનું પરિણામ અનુમાન કરતા પણ ખરાબ રહ્યું છે. બેંકને લગભગ 3102 કરોડ રૂપિયાનું નુકશાન થયું છે. જયારે અનુમાન ફક્ત 122 કરોડ રૂપિયાના નુકશાન વિશે લગાવવામાં આવી રહ્યું હતું. જયારે બેંકનું ગ્રોસ અને એનપીએ બંને વધી ગયું છે. તેના સિવાય પ્રોવિઝનિંગ પણ વધારી દેવામાં આવ્યું છે.

bank of baroda

ગ્રોસ એનપીએ 11.31 ટકાથી વધારીને 12.26 ટકા થઇ ગયું છે. જયારે નેટ એનપીએ પણ 4.91 ટકાથી વધીને 5.49 ટકા થઇ ગયું છે. તેના સિવાય બેંકનું વ્યાજ ઈન્ક્મ પણ અનુમાન કરતા ઓછું છે. વ્યાજનું અનુમાન લગભગ 4443 કરોડ રૂપિયા હતું જે લગભગ 4000 કરોડ રૂપિયા પર અટકી ગયું છે.

આપણે જણાવી દઈએ કે આ રીતે આઈડીબીઆઈ બેંકને 5663 કરોડ રૂપિયાનું નુકશાન થયું છે. જયારે ટેક મહિન્દ્રાને આ વખતે 29.6 ટકાનો ફાયદો થયો છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X