કર્મચારીઓ પર મહેરબાન કેન્દ્ર સરકાર, 10 ટકા વધારશે ડીએ
નવી દિલ્હી, 2 ફેબ્રુઆરી: કેન્દ્ર સરકાર આવતા મહીને ડીએ(મોંઘવારી ભથ્થુ)માં 10 ટકાનો વધારો કરીને 100 ટકા કરી શકે છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી 50 લાખ કર્મચારીઓ અને 30 લાખ પેન્શનવાળા નિવૃત્ત કર્મચારીઓને ફાયદો થશે.
સરકાર આવું કરે છે, તો સતત બીજીવાર ડીએમાં 10 ટકાનો વધારો થશે. આ પહેલા સરકારે સપ્ટેમ્બર 2013માં 10 ટકા ડીએ વધારીને 90 ટકા કરી દીધો હતો, જે 1 જુલાઇ, 2013થી લાગુ માનવામાં આવ્યો હતો.
એક અધિકારીક સૂત્ર અનુસાર શરૂઆતી ગણતરીથી એવું લાગે છે કે ડીએમાં વધારો 10 ટકા કરતા ઓછો નથી થાય અને આને 1 જાન્યુઆરી, 2014થી લાગુ માનવામાં આવશે.

અત્યાર સુધીના ચલણ અનુસાર સરકાર છેલ્લા 12 મહીનાના CPI-IW ડેટાના આધાર પર ડીએ વધારતી આવી છે. આ આધારે લાગે છે કે અંતિમ દર નક્કી કરવા માટે 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર, 2013 સુધીના ડેટાને ધ્યાનમાં લેવામાં આવશે. અત્રે નોંધીનય છે કે આ અંગેની જાહેરાત માર્ચમાં થઈ શકે છે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ











Click it and Unblock the Notifications
