NRIs માટે પણ સેક્શન 80cમાં ભારતીયો જેવા ટેક્સ સેવિંગ વિકલ્પો છે?
ભારતમાં નોન રેસિડેન્ટ ઇન્ડિયન્સ (NRIs)ને આવક વેરા કાયદાની કલમ 80C હેઠળ ભારતીયોની જેમ કર બચતનો લાભ મળતો નથી.
ભારતમાં કર બચતને સમજતા પહેલા એ સમજવું અગત્યનું છે કે કલમ 80C હેઠળ કઇ કઇ કર બચતોનો સમાવેશ થાય છે. કલમ 80C હેઠળની કર બચતોમાં ચૂકવવામાં આવેલી વીમા રકમ, કર મુક્તિની પરવાનગીવાળું HRA, બાળકોની ચૂકવવામાં આવેલી ટ્યુશન ફી, પબ્લિક પ્રોવિડન્ડ ફંડ (PPF), યુનિટ લિંક્ડ ઇન્શ્યોરન્સ પ્લાન (ULIP), નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ્સ, એમ્પ્લોઇઝ પ્રોવિડન્ડ ફંડ વગેરેનો સમાવેશ થાય છે.
આનો અર્થ એ થાય છે કે નાણાકીય વર્ષ દરમિયાન તમે આમાંથે એકમાં પણ રોકાણ કે ખર્ચ કર્યો હોય તો આપને તેટલી રકમ આપની કર પાત્ર આવકમાંથી બાદ મળે છે.
આ બાબતને વધારે સારી રીતે સમજવા માટે આપણે એક ઉદાહરણ જોઇએ. દાખલા તરીકે એક નાણાકીય વર્ષ દરમિયાન આપની આવક રૂપિયા 5.5 લાખ છે. ઉપરના વિવિધ બચત સાધનોમાં આપે કુલ રૂપિયા 1.20 લાખનું રોકાણ કર્યું છે. આ કારણે કલમ 80cના લાભને બાદ કરતા આપની કુલ કરપાત્ર આવક રૂપિયા 4.30 લાખ છે. આ કારણે આપે રૂપિયા 5.5 લાખ પર નહીં પરંતુ રૂપિયા 4.30 લાખની રકમ પર કર ચૂકવવાનો છે.
NRIs
અને
કલમ
80C
NRIsને
કલમ
80c
હેઠળ
આવતા
સાધનોમાં
રોકાણ
કરવાની
છૂટ
નથી
એટલે
તેમને
તેનો
લાભ
પણ
મળતો
નથી.
દાખલા
તરીકે
NRIsને
નવું
ખાતું
ખોલાવીને
નેશનલ
સેવિંગ
સર્ટિફિકેટ
કે
પીપીએફમાં
રોકાણ
કરવાની
મંજુરી
નથી.
હા,
તેઓ
ભારતમાં
તેમનું
જુનું
ખાતું
હોય
તો
તેનો
ઉપયોગ
ચોક્કસ
કરી
શકે
છે.
NRIs
એમ્પ્લોઇઝ
પ્રોવિડન્ડ
ફંડમાં
પણ
રોકાણનો
પ્રશ્ન
ઉભો
થતો
નથી.
તેઓ
યુલિપ્સ
અને
લાઇફ
ઇન્શ્યોરન્સ
પોલિસીનું
પ્રીમિયમ
ભરી
શકે
છે.
NRIsને
પોસ્ટ
ઓફિસની
નાની
બચત
યોજનામાં
નવું
રોકાણ
કરવાની
પણ
મંજુરી
નથી.
તારણ
:
જો
આપ
NRIs
હોવ
તો
અહીં
ઇન્કમ
ટેક્સ
એક્ટની
કલમ
80c
હેઠળ
કર્યા
સાધનોમાં
આપ
કર
બચત
કરીને
કરલાભ
મેળવી
શકો
તેની
યાદી
આપી
છે.
નોંધનીય
છે
કે
આ
વર્ષે
બજેટમાં
નાણા
મંત્રી
અરૂણ
જેટલીએ
કલમ
80c
હેઠળ
કર
બચત
મર્યાદા
એક
લાખથી
વધારીને
રૂપિયા
1.5
લાખ
કરી
છે.
- ચૂકવવામાં આવેલું લાઇફ ઇન્શ્યોરન્સ પ્રિમિયમ
- ભારતમાં ભણતા બાળકોની સ્કૂલ ફી (તેમાં ટર્મ ફી અને ટ્રાન્સપોર્ટ ફીનો સમાવેશ થતો નથી)
- યુલિપ્સ
- હાઉસિંગ લોનની મુખ્ય રકમ
- ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ
- NRO ટેક્સ સેવર ફિક્સ્ડ ડિપોઝિટ