સોનામાં રૂ. 170નો સુધારો, ચાંદી રૂ. 500 તૂટી

બજારના નિષ્ણાતોનું માનવું છે કે આગામી સમયમાં આવનારી લગ્નની મૌસમને ધ્યાનમાં રાખીને નીચલા સ્તરે ખરીદી વધતા સોનાની માંગ વધી છે. જેના કારણે સોનામાં તેજી જોવા મળી છે.
આજે ઔદ્યોગિક એકમો અને સિક્કા ઘડનારાઓએ ખરીદી ઘટાડતા ચાંદીની માંગ ઘટી હતી અને તેનો ભાવ પ્રતિ એક કિલો રૂપિયા 500 ઘટીને રૂપિયા 60,500 પર પહોંચ્યો હતો.
બજારમાં વેપારીઓનું માનવું છે કે આવનારા સમય લગ્નની મૌસમથી માત્ર સોનામાં લાભ થશે. જેના કારણે સોનાના ભાવમાં વધારો થશે.












Click it and Unblock the Notifications
