For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Good News: હજી સસ્તું થશે સોનું, ચાંદીના ભાવમાં પણ ગિરાવટ આવશે

Good News: હજી સસ્તું થશે સોનું, ચાંદીના ભાવમાં પણ ગિરાવટ આવશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પાછલા ત્રણ દિવસથી સોના ચાંદીની કિંમતમાં ગિરાવટ જોવા મળી રહી છે. સોનાના ભાવ જુલાઈમાં ઉચ્ચતમ સ્તરે પહોંચ્યા બાદ સતત નીચે પટકાઈ રહ્યા છે. સોનાની કિંમતમાં આ અઠવાડિયે બે મોટી ગિરાવટ આવી છે. જો કે ગુરુવારે કિંમતમાં મામૂલી સુધારો જોવા મળ્યો. ઓગસ્ટના પહેલા અઠવાડિયે 56000નું લેવલ પાર કરી ગયા બાદ આ અઠવાડિયે સોનું 52 હજારના સ્તરે પહોંચી ગયું. ઘરેલૂ બજારોમાં ઉંચાઈ પર ગયા બાદ હવે સોનાના ભાગ ગગળી રહ્યા છે. વૈશ્વિક બજારમાં સોનાની કિંમતમાં ગિરાવટ બાદ ઘરેલૂ બજારમાં ગિરાવટ આવી રહી છે.

સોનાની કિંમતમાં ગિરાવટ

સોનાની કિંમતમાં ગિરાવટ

સોનાની કિંમતમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. વૈશ્વિક બજારમાં ગિરાવટની અસ ઘરેલૂ બજાર પર જોવા મળી રહી છે. જો કે ગુરુવારે દિલ્હી સોના બજારમાં સોનામાં 11 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો પરંતુ પાછલા અઠવાડિયાના મુકાબલે સોનાની કિંમતમાં ભારે ગિરાવટ આવી છે. બજાર જાણકારો મુજબ આગામી દિવસોમાં સોનાના ભાવ 48000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પડી શકે છે, પરંતુ આ ગિરાવટ એટલી જલદી નહિ આવે. જાણકારો મુજબ આ વર્ષ સોનાની કિંમતમાં વધુ ગિરાવટ નહિ આવે. સોનાની કિંમત આ વર્ષે સારું રિટર્ન આપશે.

દિવાળી- ધન તેરસ પર સોનાના હાલ કેવા રહેશે

દિવાળી- ધન તેરસ પર સોનાના હાલ કેવા રહેશે

બજાર એક્સપર્ટ્સનું માનીએ તો આ વર્ષે દિવાળી અને ધતેરસ પર સોનાના ભાવમાં ફરીથી તેજી આવશે અને 10 ગ્રામ સોનાના ભાવ 60 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે. જ્યારે બજાર એક્સપર્ટ્સ મુજબ ચાંદીની કિંમત 80 હજારના આંકડાને પાર કરી શકે છે. બજાર જાણકારો આ અઠવાડિયે આવેલી ગિાવટને શોર્ટ ટર્મ ગિરાવટ માની રહ્યા છે. તેમના મુજબ હાલ ઓછી અવધીમાં સોનાના ભાવ લથળશે, પરંતુ આ વર્ષના અંત સુધી સોનામાં તેજી આવશે અને આ દિવાળી સુધી સોનાની કિંમત 60 હજાર પ્રતિ 10 ગ્રામના આંકડાને પાર કરી શકે છે.

ઐતિહાસિક ગિરાવટ પછી પણ સોનામાં રોકાણ સલામત? ટીપ્સઐતિહાસિક ગિરાવટ પછી પણ સોનામાં રોકાણ સલામત? ટીપ્સ

દિવાળી પર ભાવ વધશે

દિવાળી પર ભાવ વધશે

એક્સપર્ટ્સ મુજબ સોના ચાંદીના ભાવમાં શોર્ટ ટર્મ ગિરાવટ આંતરરાષ્ટ્રીય બજારમાં આવેલ ગિરાવટની અસર છે. એક્સપર્ટ મુજબ સોનું હંમેશાથી સુરક્ષિત રોકાણ રહ્યું છે. જ્યારે પણ અર્થવ્યવસ્થા પર સંકટ આવે છે ત્યારે રોકાણકાર સોનાને સુરક્ષિત રોકાણ તરીકે પસંદ કરે છે. એવામાં કોરોના સંકટ કાળમાં જ્યારે દેશની સાથોસાથ વૈશ્વિક અર્થવ્યવસ્થા મંદીથી પસાર થઈ રહી છે એકવાર ફરી જલદી જ સોનું રોકાણકારોને પોતાના તરફ આકર્ષિત કરશે અને સોનામાં રોકાણ વધવું શરૂ થઈ જશે. સોનામાં રોકાણ વધવાથી સોનાની કિંમતમાં તેજી

English summary
Good News: Gold will be cheaper, silver prices will also fall
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X