FDI મુદ્દે સરકાર વિરોધ સહન કરવા તૈયાર : આનંદ શર્મા

ઉદ્યોગ અને વાણિજ્ય પ્રધાન આનંદ શર્માએ જણાવ્યું કે "ડીએમકે અમારા મૂલ્યવાન સહયોગી છે. મને વિશ્વાસ છે કે વડાપ્રધાન મનમોહન સિંહ અને કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનોના નેતૃત્વમાં એફડીઆઇ મુદ્દે ડીએમકે સાથે વાત કરવમાં આવી છે અને આગળ પણ કરવામાં આવશે."
શર્માએ જણાવ્યું કે "અમે ડીએમકેને વિશ્વાસ આપીશું કે અગાઉ એફડીઆઇ મુદ્દે જે પણ ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી હતી, એફડીઆઇની નીતિ ઘડતા સમયે તેને દૂર કરવામાં આવી છે. નીતિમાં નાના વેપારીઓના હિતોને સંપૂર્ણ રીતે ધ્યાનમાં રાખવામાં આવ્યા છે."
તેમણે જણાવ્યું કે યુપીએનું ગઠબંધન મજબૂત છે. વિવિધ રાજકીય પક્ષોના વલણમાં ભિન્નતા હોઇ શકે છે. ભારતના બધા જ રાજકીય પક્ષો એક વાત સારી રીતે જાણે છે કે દેશ અને દુનિયાની વર્તમાન સ્થિતિને જોતા સ્થિરતા અત્યંત જરૂરી છે.
More From
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
