વર્ષ 2014માં ભારતનો વૃદ્ધિદર 5 ટકા રહેશે : સંયુક્ત રાષ્ટ્ર
સંયુક્ત રાષ્ટ્ર, 22 મે : સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટ અનુસાર વર્ષ 2014માં ભારતીય અર્થવ્યવસ્થાનો વૃદ્ધિદર 5 ટકા રહેશે. જ્યારે વપરાશ અને રોકાણ વધવાને કારણે આવતા વર્ષે તે દર 5.5 ટકા રહેશે.
આ રિપોર્ટમાં જણાવ્યા અનુસાર સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ આર્થિક સ્થિતિ અને પરિદ્રશ્ય (ડબલ્યુઇએસપી) 2014ના અનુસાર ભારતની આર્થિક વૃદ્ધિ દર 2014માં 5 ટકા તથા વર્ષ 2015માં 5.5 ટકા રહેશે. આ દર 2013માં 4.8 ટકા તથા વર્ષ 2012માં 4.7 ટકા રહી હતી.

આ અનુસાર દક્ષિણ એશિયામાં સરેરાશ આર્થિક વૃદ્ધિમાં ધીરે ધીરે મજબૂતી આવવાની સંભાવના છે. જે વર્ષ 2013માં બે દાયકાના નીચલા સ્તરે હતી.
More From
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
