ઇતિહાદ એરલાઇન્સને 2000 કરોડનો હિસ્સો વેચશે જેટ એરવેઝ

માર્કેટ શેરની દ્રષ્ટિએ ભારતની સૌથી મોટી એરલાઈન, જેટ એરવેઝે મુંબઈ શેરબજારને મોકલાવેલા એક ટૂંકા નિવેદનમાં જણાવ્યું છે કે તેના બોર્ડે ઈતિહાદને બે કરોડ 73 લાખ શેર, શેર દીઠ રૂપિયા 754.74ના ભાવે વેચવાના નિર્ણયને મંજૂરી આપી છે.
ભારત સરકારે ગયા સપ્ટેમ્બરમાં એવિએશન સેક્ટરમાં માલિકીના નિયમોને હળવા બનાવ્યા હતા. એવિએશનમાં એફડીઆઇને મંજૂરી મળ્યા પછી કોઈ ભારતીય એરલાઈનમાં કોઈ વિદેશી એરલાઈને હિસ્સો ખરીદ્યો હોય એવો આ પહેલો જ પ્રસંગ છે. ભારત સરકારે દેશની એરલાઈન્સમાં 49 ટકા સુધી હિસ્સો ખરીદવાની વિદેશી એરલાઈન્સને છૂટ આપી છે.
ઈતિહાદ દ્વારા જેટ એરવેઝમાં ખરીદેલો હિસ્સો અંદાજે 24 ટકા જેટલો થાય છે. આ સોદાથી ઈતિહાદ ભારતમાં પોતાની સેવાઓનો વ્યાપ સરળતાથી વધારી શકશે.
More From
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ










Click it and Unblock the Notifications
