For Quick Alerts
For Daily Alerts
કિંગફિશરના અધિકારીઓ ડીજીસીએને મળ્યા
કંપનીના સીઇઓ સંજય અગ્રવાલે નાગરિક ઉડ્ડયન વિમાનન મહાનિર્દેશક (ડીજીસીએ) અરૂણ મિશ્રા સાથે લગભગ અડધો કલાકની બેઠક યોજી હતી. બેઠક અંગે તેમણે જણાવ્યું કે આ સામાન્ય બેઠક હતી. અમે આ બેઠક કંપનીના પુનરોધ્ધાર અંગે શું કરી શકાય તે સમજવા માટેનું માર્ગદર્શન મેળવવા બેઠક યોજી હતી.
આ અંગે ડીજીસીએના સૂત્રોએ જણાવ્યું કે અગ્રવાલ અને કંપનીના એમડી વિજય માલ્યા ટૂંક સમયમાં કંપનીના પુનરોધ્ધાર અને સંચાલન અંગે શું પગલાં ભરી શકાય તે અંગેની યોજના તૈયાર કરશે.
Comments
English summary
Kingfisher officers met DGCA officials.
Story first published: Friday, October 26, 2012, 17:04 [IST]