કિંગફિશરના અધિકારીઓ ડીજીસીએને મળ્યા

કંપનીના સીઇઓ સંજય અગ્રવાલે નાગરિક ઉડ્ડયન વિમાનન મહાનિર્દેશક (ડીજીસીએ) અરૂણ મિશ્રા સાથે લગભગ અડધો કલાકની બેઠક યોજી હતી. બેઠક અંગે તેમણે જણાવ્યું કે આ સામાન્ય બેઠક હતી. અમે આ બેઠક કંપનીના પુનરોધ્ધાર અંગે શું કરી શકાય તે સમજવા માટેનું માર્ગદર્શન મેળવવા બેઠક યોજી હતી.
આ અંગે ડીજીસીએના સૂત્રોએ જણાવ્યું કે અગ્રવાલ અને કંપનીના એમડી વિજય માલ્યા ટૂંક સમયમાં કંપનીના પુનરોધ્ધાર અને સંચાલન અંગે શું પગલાં ભરી શકાય તે અંગેની યોજના તૈયાર કરશે.
More From
-
Women's Day 2026: 8 માર્ચે જ કેમ ઉજવાય છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ? જાણો ઈતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ -
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
