વૉલમાર્ટ વિરુધ્ધ કેસ દાખલ : ભારતે ચેતવાની જરૂર?

વિશ્વમાં રિટેલ ક્ષેત્રની સૌથી મોટી કંપની વૉલમાર્ટ વિરુધ્ધ એક કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કેસમાં દાવો કરવામાં આવ્યો છે કે કંપની અને તેને કર્મચારી ઉપલબ્ધ કરાવનારી એજન્સીઓએ સંઘ દ્વારા નક્કી કરવામાં આવેલા લઘુત્તમ વેતનદરનું ઉલ્લંઘન કર્યું છે. આ ઉપરાંત કંપની પર આરોપ છે કે તેણે કર્મચારીઓને વહેલા બોલાવ્યા અને મોડા છોડ્યા હતા.
આ ઉપરાંત એવો આરોપ પણ લગાવવામાં આવ્યો છે કે કર્માચારીઓને ભોજન અને આરામ કરવાનો સમય આપવામાં આવ્યો ન હતો. ઇલિયોનોસના પૂર્વ વિસ્તારમાં આવેલી અમેરિકાની જિલ્લા અદાલતમાં દાખલ કરવામાં આવેલા કેસમાં કહેવામાં આવ્યું છે વૉલમાર્ટને કર્મચારીઓ ઉપલબ્ધ કરાવનારી કંપની લેબર રેડી અને ક્યુપીએસ બંને એજન્સીઓએ કર્મચારીઓને પૂરતી માહિતી આપી ન હતી.
વૉલમાર્ટે કર્મચારીઓના કામકાજના સમયનો યોગ્ય રેકોર્ડ રાખ્યો ન હતો. આ કારણે કર્મચારીઓને કામના કલાકોનો હિસાબ રજૂ કરવામાં મુશ્કેલી થઇ રહી છે જેના કારણે એજન્સીઓએ તેમને કરેલા કામકાજના વાસ્તવિક સમય મુજબ વેતન ચૂકવ્યું નથી. કેસમાં કહેવા અનુસાર આ અનિયમિતતા વર્ષ 2009થી અત્યાર સુધીની છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?









Click it and Unblock the Notifications
