નબળા અર્થતંત્ર માટે સ્થાનિક પરિબળો પણ જવાબદાર : પીએમ
નવી દિલ્હી, 29 ઓગસ્ટ : દેશમાં ચાલી રહેલા આર્થિક સંકટ માટે એક નહીં પણ અનેક પરિબળો જવાબદાર હોવાની વાત આજે વડાપ્રધાન મનમોહન સિંહે કરી છે. વડા પ્રધાન મનમોહન સિંહે કહ્યું છે કે દેશનું અર્થતંત્ર કપરા સમયનો સામનો કરી રહ્યું છે. આ માટે કેટલાક સ્થાનિક પરિબળો જવાબદાર છે.
યુએસ ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં સતત થઈ રહેલા પતન અંગે ભાજપના સિનિયર નેતા અરૂણ જેટલીએ વડા પ્રધાન તરફથી જવાબ માગ્યો હતો. તેના પ્રતિસાદમાં આજે વડા પ્રધાને કહ્યું કે દેશ મુશ્કેલ આર્થિક પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે એ હકીકતને નકારી શકાય એમ નથી. આ માટે અનેક કારણો જવાબદાર છે. કેટલાક સ્થાનિક પરિબળો પણ જવાબદાર છે એને હું નકારતો નથી.

વિદેશી પરિબળોની છણાવટ કરતાં વડા પ્રધાને કહ્યું કે અમેરિકાના આર્થિક વલણ અને સિરીયામાં ઊભી થયેલી તંગદિલીએ ઊભી કરેલી સમસ્યાઓ તથા તેને લીધે ક્રુડ તેલના આંતરરાષ્ટ્રીય ભાવને થયેલી અસરે પણ રૂપિયો ગબડવા માટે જવાબદાર છે. આપણે આ અચોક્કસતાઓ સહન કરવી જ પડે છે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ -
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે






Click it and Unblock the Notifications
