લૉકડાઉનના કારણે ભારતીય અર્થતંત્રને નુકશાન, મૂડીઝે જણાવ્યુ ક્યારે થશે સુધાર
કોરોના વાયરસના કારણે દેશભરમાં ચાલી રહેલ લૉકડાઉનની અસર ભારતીય અર્થવ્યવસ્થા પર પડી છે.
કોરોના વાયરસના કારણે દેશભરમાં ચાલી રહેલ લૉકડાઉનની અસર ભારતીય અર્થવ્યવસ્થા પર પડી છે. ઈકોનૉમીને મોટુ નુકશાન થયુ છે. વળી, રેટિંગ એજન્સી મૂડીઝે જણાવ્યુ કે ભારતીય અર્થવ્યવસ્થામાં ક્યારથી સુધારો થશે. મૂડીઝ ઈન્વેસ્ટર્સ સર્વિસે પોતાના લેટેસ્ટ રિપોર્ટમાં અનુમાન લગાવ્યુ કે નાણાકીય વર્ષ 2020-21માં ભારતીય અર્થવ્યવસ્થામાં ઘટાડો આવી શકે છે. મૂડીઝના રિપોર્ટમાં લૉકડાઉનના કારણે ભારતીય અર્થવ્યવસ્થામાં ખપત ઓછી હોવા અને વેપાર બંધ હોવાના કારણે ઘરેલુ અર્થવ્યવસ્થામાં ઘટાડો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

રિપોર્ટ મુજબ કોરોના અને લૉકડાઉન પહેલા પણ ભારતીય અર્થવ્યવસ્થા ફીકી વિકાસ દર ધીમો હતો જેને કોરોનાએ વધુ ઘટાડી દીધો. ભારતીય અર્થવ્યવસ્થા 6 વર્ષોના સૌથી નીચા સ્તરે પહોંચી ગકઈ હતી. રિપોર્ટમાં સરકારના આર્થિક પેકેજ વિશે પણ વાત કહેવામાં આવી છે. મૂડીઝના જણાવ્યા મુજબ ભારત સરકારે ઈકોનૉમીને બૂસ્ટ કરવા માટે આર્થિક પ્રોત્સાહન પેકેજની ઘોષણા કરી પરંતુ નાણાંકીય વર્ષ 2020-21માં ભારતની ઈકોનૉમીમાં વાસ્તવિક ઘટાડો આવશે. તમને જણાવી દઈએ કે આ પહેલા મૂડીઝે ભારતની જીડીપી શૂન્ય રેહવાની સંભાવના વ્યક્ત કરી હતી. વળી, સુધારની સ્થિતિ વિશે પણ રિપોર્ટમાં માહિતી આપવામાં આવી છે.
મૂડીઝે કહ્યુ કે નાણાકીય વર્ષ 2021-21માં ભારતીય અર્થવ્યવસ્થામાં સુધારો આવવાની આશા છે. પોતાના રિપોર્ટમાં મૂડીઝે કહ્યુ છે કે લૉકડાઉનને માત્ર ખાનગી સેક્ટરને જ નહિ પરંતુ સાર્વજનિક સેક્ટરને પણ પ્રભાવિત કરશે. ભારતના અસંગઠિત સેક્ટર સામે સંકટની સ્થિતિ બની ગઈ છે. વેપાર ઠપ્પ હોવાના કારણે ખતરો મંડરાઈ રહ્યો છે. લાખોની સંખ્યામાં છટણી થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. દેશમાં બેરોજગારી વધવાનો ખતરો વધી રહ્યો છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
