કૃપિયા યાત્રીઓ ધ્યાન આપે: રેલવે ભાડાં થઇ શકે છે વધારો

અધીર રંજન ચૌધરીને પૂછવામાં આવ્યું કે શું રેલવેના નુકસાનની ભરપાઇ કરવા માટેનો આ એકમાત્ર વિકલ્પ છે તો તેમને કહ્યું હતું કે રેલવેનું ભાડું વધારવું જોઇએ. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ રેલવે મંત્રી દિનેશ ત્રિવેદીએ રેલવેના ભાડામાં વધારો કર્યો હતો તો તેમને તેમનું પદ છોડવું પડ્યું હતું. ત્રિવેદીએ રેલવે બજેટમાં ભાવવધારાની જાહેરાત કરી હતી ત્યારબાદ તૃણમૂલ કોંગ્રેસના સુપ્રિમો મમતા બેનર્જીએ તેમની પાસે રાજીનામું માંગી અને તેમની જગ્યાએ મુકુલ રોયને રેલવે મંત્રી બનાવી દિધા હતા.
કેબિનેટમાં ફેરબદલ બાદ પવન બંસલને રેલવે મંત્રી અને અધીર રંજન ચૌધરીને રાજ્યના રેલવે મંત્રી બનાવવામાં આવ્યાં છે. તો બીજી તરફ રેલવેના ભાડાના વધારાને લઇને વિપક્ષ હુમલાના મૂડમાં છે અને તેમનું કહેવું છે કે જો આ વખતે સામાન્ય જનતા પર મોંઘવારીની માર પડશે તો જોરદાર વિરોધ કરવામાં આવશે.
More From
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી






Click it and Unblock the Notifications
