પેટ્રોલિયમ મંત્રાલય મતદાન પૂરું થયા બાદ ગેસના ભાવ વધારશે
નવી દિલ્હી, 1 મે : પેટ્રોલિયમ મંત્રાલય લોકસભા ચૂંટણી 2014નું મતદાન પૂરું થાય તે પછી તરત જ ગેસની કિમતોમાં વધારો કરવાનું વિચાર્યું છે. આ અંગેની માહિતી મંત્રાલયના એક અધિકારીએ બુધવારે આપી હતી.
દેશમાં જ ઉત્પાદિત તમામ પ્રકારના પ્રાકૃતિક ગેસના નવા મૂલ્ય ફોર્મ્યુલાને 10 જાન્યુઆરીના રોજ જાહેર કરવામાં આવી હતી. તેને સરકારી ઘોષણાપત્રમાં 17 જાન્યુઆરીએ પ્રકાશિત કરવામાં આવી હતી. જો કે નવી ફોર્મ્યુલા 1 એપ્રિલથી અમલી બને તે પહેલા જ ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ. આથી ચૂંટણી પંચે સરકારને ગેસની કિંમતો ચૂંટણી પૂરી થાય પછી વધારવાનું કહ્યું.

આથી હવે ચૂંટણી પૂરી થયા બાદ આચાર સંહિતા દૂર થશે કે તરત જ નવી ફોર્મ્યુલા મુજબ ગેસની કિંમતોમાં ભાવ વધારો અમલી બનાવાશે. જો કે આચાર સંહિતા 12 મેના રોજ પૂરી થશે કે 16 મેના રોજ તે અંગે મંત્રાલય ગુંચવણમાં છે.
More From
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
