પેટ્રોલિયમ મંત્રાલય મતદાન પૂરું થયા બાદ ગેસના ભાવ વધારશે
નવી દિલ્હી, 1 મે : પેટ્રોલિયમ મંત્રાલય લોકસભા ચૂંટણી 2014નું મતદાન પૂરું થાય તે પછી તરત જ ગેસની કિમતોમાં વધારો કરવાનું વિચાર્યું છે. આ અંગેની માહિતી મંત્રાલયના એક અધિકારીએ બુધવારે આપી હતી.
દેશમાં જ ઉત્પાદિત તમામ પ્રકારના પ્રાકૃતિક ગેસના નવા મૂલ્ય ફોર્મ્યુલાને 10 જાન્યુઆરીના રોજ જાહેર કરવામાં આવી હતી. તેને સરકારી ઘોષણાપત્રમાં 17 જાન્યુઆરીએ પ્રકાશિત કરવામાં આવી હતી. જો કે નવી ફોર્મ્યુલા 1 એપ્રિલથી અમલી બને તે પહેલા જ ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ. આથી ચૂંટણી પંચે સરકારને ગેસની કિંમતો ચૂંટણી પૂરી થાય પછી વધારવાનું કહ્યું.

આથી હવે ચૂંટણી પૂરી થયા બાદ આચાર સંહિતા દૂર થશે કે તરત જ નવી ફોર્મ્યુલા મુજબ ગેસની કિંમતોમાં ભાવ વધારો અમલી બનાવાશે. જો કે આચાર સંહિતા 12 મેના રોજ પૂરી થશે કે 16 મેના રોજ તે અંગે મંત્રાલય ગુંચવણમાં છે.
More From
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન





Click it and Unblock the Notifications
